SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ सुघारीका स्था०५ उ०३ सू०७ कायादेधर्मोपकारणतानिरूपणम् २१५ टीका-'धम्म चरमाणस्स' इत्यादि धर्म-श्रुतचारित्ररूपं चरतः आसेवमानस्य पञ्च निश्रास्थातानि=पालम्बन स्थानानि धर्मोपग्रहकारणानि प्रज्ञप्तानि, तान्येवाह-तद्यथा-पटकायः-पड्जीवनि. कायः, संयमोपकारकत्वं शास्त्रे प्रसिद्धं, तथापि किवियते-पृथिवीकायस्य संयमो पकारकत्वं स्थाननिषीदन त्वग्वर्तनादिना १। अप्कायस्य धावनादिजलपानादिना२। तेजस्कायस्य वायुपकोपादौ तप्तेप्टिका तापिकादिना ३१ यायुकायस्य श्वासोच्छा 'धम्मं चरमाणस्स पंच निस्सा ठाणा पण्णत्ता' इत्यादि सूत्र ७॥ टीकार्थ-श्रुत चारित्ररूप धर्मको आसेवन करनेवाले श्रमण निर्ग्रन्थोंके धर्मोपग्रहमें कारणभूत पांच स्थान कहे गये हैं, जैसे-षड् जीवनिकायरूप षट्काप १ यह संयमका उपकारक होता है, यह बात यद्यपि शास्त्र में प्रसिद्ध है, तब भी यहां उसे प्रकट किया जाता है-पृथिवीकायिक एक स्थान पर बैठनेमें और पाच आदि परिवर्तन करने में सहायक होनेके कारण संयमका उपकारक होता है, अर्थात् पृथिवी पर संयमी जीय एक स्थान पर बैठता है, उस पर अपने पाच भाग आदिको बद. लता है, इस तरह पृथिवीकायिक जीव अपने ऊपर स्थान आदि देने रूपसे संयमके पालन करानेमें उपकारक होता है । अप्काय पान आदि क्रिया द्वारा संयमका उपकारक होता है, तेजस्काधिक वायुप्रकोप आदि के होने पर तप्त ईटसे से क आदि करानेरूपसे संयमका उपकारक होता “ धम्म चरमाणस्स पच निस्साठाणा पण्णत्ता " त्यादिટીકાર્થ– શ્રતચારિત્ર રૂપ ધર્મની આરાધના કરનારા શ્રમણ નિર્મથેના ધર્મોપગ્રહમાં કારણભૂત નીચે પ્રમાણે પાંચ સથાન કહ્યાં છે (૧) જીવનિકાય રૂપ છકાય–તેઓ સંયમમાં ઉપકારક થઈ પડે છે, તે વાત તો શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે. તેઓ કેવી રીતે સંયમમાં ઉપકારક થાય છે તે હવે પ્રકટ કરવામાં આવે છે–પૃથ્વીકાયિક જીવ એક સ્થાન પર બેસવામાં અને પડખું ફેરવવા અ દિમાં સહાયક હોવાને લીધે સંયમની આરાધનામાં ઉપકારક થઈ પડે છે. એટલે કે સંયમી જીવ એક સ્થાન પર બેસે છે અથવા તે સ્થાન પર પિતાના પાર્શ્વભાગ આદિને બદલે છે તે સ્થાન પૃથ્વીકાય રૂપ જ હોય છે. આ રીતે પૃથ્વીકાવિક જીવ પોતાની ઉપર બેસવા, ઉઠવા આદિ રૂપ સ્થાન આપીને સંયમના પાલનમાં સહાયક બને છે. અપૂકાય પાન (પીવાની ક્રિયા) આદિ દ્વારા સંયમના પાલનમાં ઉપકારક બને છે, વાયુને પ્રકેપ થાય ત્યારે તપ્ત ઈટ વડે સેક આદિ કરાવવામાં તૈજસ્કાયિક ઉપકારક श्रीस्थानांगसूत्र :०४
SR No.006312
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy