________________ स्थानाङ्गसूत्रे नितिः चित्रा अनेकविधा / अयं भावः-बाह्या नित्तिः, पर्पटिकादिरूपा। सा च विचित्रा-प्रतिनियतरूपतया उपदेष्टुमशक्यत्वात् / तथाहि-मनुष्यकोंनेत्रयोरुभयपार्श्वतोभवतः, भुपौ चोपरितनश्रयणबन्धापेक्षया समे, तुरगस्य नेत्रयोरुपरि तीक्ष्णे चाग्रभागे, इत्यादि प्रकारा जातिभेदान्नानाविधा बाह्या निर्दृत्ति रिति / अन्तरिमामाभ्यन्तरा नित्तिस्तु सर्वेषां प्राणिनां समानैव / स्पर्शेन्द्रियनित्तेस्तु बाह्याभ्यन्तरभेदा न भवन्ति, नानाकृतिकत्यात् / 'इमा अंतो' इत्पत्र प्राकृतत्वात् इमनिच् प्रत्ययः प्रकृतेः पूर्वं निर्दिष्ट इति // 2 // सम्प्रतिइंद्रियाणाम् आभ्यन्तरसंस्थानान्याह- पुष्फ कलंबुयाए ' इत्यादिना श्रोत्रेन्द्रिमण्डल है वह आभ्यन्तर उपकरण है, और अक्षिपत्र आदि रूप जो है वह बाह्य उपकरण है / यही बात यहाँ “बाह्या निवृत्ति चित्रा" इस कथन से प्रदर्शित की गई है / बाह्य निवृत्ति अनेक प्रकार की होती है, क्योंकि यह प्रतिनियत आकार रूपसे कहीं नहीं जा सकती है। जैसे-मनुष्यके कान नेत्रोंके दोनों पार्श्वभाग में होते हैं और उपरितन श्रवणबन्धकी अपेक्षा से दोनों भोहे समान होती हैं / तुरग-घोडा के दोनों नेत्रों के ऊपर तीक्ष्ण अग्रभाग होते हैं, इत्यादि प्रकार के जाति भेदसे नाना प्रकारकी बाह्य निवृत्ति होती है / परन्तु आभ्यन्तर जो निवृत्ति होती है वह समस्त जीवों के समान होती है / स्पर्शनेन्द्रिय निवृत्ति के तो बाह्य और आभ्यन्तर ऐसे दो भेद नहीं होते हैं, क्योंकि वह नाना आकृतिवाली होती है // 2 // જે કૃષ્ણ શુલ્લ મંડળ છે, તે આભ્યન્તર ઉપકરણ છે અને જે અક્ષિપત્ર (પાંપણ) આદિ રૂપ ઉપકરણ છે, તે બાહ્ય ઉપકરણ છે. એ જ વાત અહીં " बाह्या निवृत्ति चित्रा " या सूत्र५8 / / 48 ४२वामा भावी छे. माह्य નિવૃત્તિ ( બાહ્યકાર) અનેક પ્રકારની હોય છે, કારણ કે તે પ્રતિનિયત આકા. રવાની સંભવી શકતી નથી જેમકે માણસના કાન નેત્રોના બને પાર્શ્વ ભાગમાં હોય છે. અને ઉપરીતન શ્રવણબન્ધની અપેક્ષાએ બને ભ્રમરે સમાન હોય છે. ઘોડાના બને નેત્રે ઉપર તીક્ષણ અર્ધભાગ (બને કાન) હોય છે, ઈત્યાદિ પ્રકારે જાતિભેદ અનુસાર વિવિધ પ્રકારની બાહ્ય ઇનિદ્રય નિવૃત્તિ હાય છે. પરંતુ સમસ્ત જીવોમાં જે આભ્યન્તર નિવૃત્તિ હોય છે તે તો સમાન જ હોય છે. પન્દ્રિય નિવૃત્તિના તે બાહ્યા અને આન્તરિક રૂપ બે ભેદ પડતાં જ નથી કારણ કે તે વિવિધ આકૃતિવાળી હોય છે. 2 श्री. स्थानांसूत्र :04