SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ सुधा टीका स्था० ५ उ. ३ सू०१ अस्तिकायस्वरूपनिरूपणम् जीव चेतनाबान शाश्वता अविनाशी च बोध्यः । गुणतस्त्वयम्-उपयोगगुण:उपयोजनमुपयोगः, उपभुज्यते यस्तुपरिच्छेदं प्रति व्यापार्यते जीवोऽनेनेति वा उपयोग:-बोधरूपो जीवस्य तत्त्वभूतो व्यापारः । स च साकारानाकारभेदाद् द्विविधः । यदा सचेतनेऽचेतने वा वस्तुनि उपयुञान आत्मा सपर्यायमेव वस्तु परिच्छिनत्ति तदा स उपयोगः साकार इत्युच्यते । स च छमस्थानामन्तर्मुहूर्त है, क्योंकि प्रत्येक जीच स्वतंत्र द्रव्य है, और जीव हैं अनन्त इसलिये यह जीवास्तिकाय द्रव्यकी अपेक्षा अनन्त कहा गया है, तथा यह जीवास्तिकाय अरूपी अमूर्त है, चेतनावाला होनेसे यह जीवरूप है, और शाश्वत अविनाशी है । गुणकी अपेक्षा यह उपयोग गुणवाला है क्योंकि पदार्थों को जाननेकी तरफ यह उन्मुख होता है, पदार्थों को जाननेकी तरफ उन्मुख होना इसीका नाम उपयोग है. इसीलिये-" इन्द्रियप्रणालिकया शब्दादीनामुपलब्धिरूपयोगः " ऐसा उपयोगका लक्षण किया गया है, अथवा-वस्तु परिच्छेद करने के प्रति जीव जिसके द्वारा व्यापारयुक्त किया जाता है, यह उपयोग है, यह उपयोग जीयका तत्वभूत एक व्यापाररूप होता है । यह साकार उपयोग और अनाकार उपयो. गके भेदसे दो प्रकारका कहा गया है, जिस समय पर्याय सहित सचेतन अथवा अचेतन वस्तुको जानने के लिये आत्माका बोधरूप व्यापार होता है, वह साकार उपयोग है, यह साकार उपयोग छद्मस्थ जीवोंको अन्त. જવાસ્તિકાય પણ અવદિવાળું છે. તેમાં એટલી જ વિશેષતા છે કે દ્રવ્યની અપેક્ષાએ તે અનંત દ્રવ્યસ્વરૂપ છે, કારણ કે પ્રત્યેક જીવ સ્વતંત્ર દ્રવ્ય છે, અને જીવ અનંત છે, તેથી જીવાસ્તિકાયને દ્રવ્યની અપેક્ષાએ અનંત કહ્યું છે તથા તે જીવાસ્તિકાય અરૂપી અમૂર્ત છે, ચેતનાવાળું હોવાથી તે જવરૂપ છે અને શાશ્વત અવિનાશી છે. ગુણની અપેક્ષાએ તે ઉપગ ગુણ વાળું છે, કારણ કે તે પદાર્થોને જાણવાની વૃત્તિવાળું છે. “પદાર્થોના વિષયમાં पाने तत्५२ ५ तनु नाम रुपये छे. तेथी। " इन्द्रिय प्रणालिकया शब्दादिनामुपलब्धिरुपयोगः " मा प्रा२नु अ५यागर्नु सक्ष युं छे अ५५। વસ્તુ પરિછેદ (વસ્તુ વિષયક બોધ) ને માટે જીવ જેના દ્વારા વ્યાપારયુક્ત કરાય છે તે ઉપયોગ છે. ઉપગ જીવના તવભૂત એક વ્યાપાર રૂપ य छे. ते 6५येगा ये ५२ छ.--(1) सा॥२ रुपये! मने (२) मना. કાર ઉપગ. પર્યાય સહિત સચેતન અથવા અચેતન વસ્તુને જાણવાને માટે આત્માને બેધરૂપ જે વ્યાપાર ચાલે છે તેનું નામ સાકાર ઉપયોગ છે. આ स्था०-२२ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
SR No.006312
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy