SearchBrowseAboutContactDonate
Page Preview
Page 632
Loading...
Download File
Download File
Page Text
________________ ६१६ स्थानाङ्गसूत्रे " 9 १, तथा पूर्वाषाढासु माघकृष्ण द्वादश्यामुत्पन्नः २, तस्मिन्नेव नक्षत्रे तत्रैव मासे तिथौ च माघकृष्णद्वादश्यामेव निष्क्रान्तः ३ तस्मिन्नेव नक्षत्रे पौषकृष्णचतुदेश्य केवलज्ञानं प्राप्तः ४ तस्मिन्नेव नक्षत्रे च वैशाख कृष्ण द्वितीयायां निर्वृतः ५। तथा - विमलस्य त्रयोदशतीर्थकरस्य च्यवनादि - पञ्चकल्याणक नक्षत्रम् उत्तरा भाद्रपदाः | अनन्तजिनस्य चतुर्दशतीर्थंकरस्य च्यवनादि पञ्चकल्याणक नक्षत्रं रेवती भवति । धर्मनाथस्य पञ्चकल्याणक नक्षत्रं पुष्यः । शान्तिनाथस्य भरणी । कुन्थुनाथस्य कृत्तिकाः । अरनाथस्य रेवत्यः । सुव्रतनाथस्य श्रवणः । नमिनाथस्य देवीके गर्भ में आये पूर्वाषाढा नक्षत्र मेंही वे माघकृष्ण द्वादशीके दिन उत्पन्न हुए उसी नक्षत्रमें वे माघकृष्ण द्वादशीके दिनही दीक्षित हुए उसी नक्षत्र में पौषकृष्ण चतुर्दशीके दिनही उन्होंने केवलवरज्ञानदर्शन प्राप्त किये और उसी नक्षत्र में ही उन्होंने निर्वाणपद वैशाख कृष्ण द्वितीयाके दिन प्राप्त किया है । तथा १३ वें तीर्थ कर विमलनाथ भगवान के पांचों कल्याणकों में उत्तराभाद्रपदा नक्षत्र था तथा १४ वें तीर्थकर अनन्त जिनके भी पांचों कल्याणक रेवती नक्षत्र में हुए हैं, धर्मनाथ के भी पांचो कल्याणक पुष्य नक्षत्र में हुए हैं शान्तिनाथके पांचों कल्याणक भरणी नक्षत्र में हुए हैं। कुन्थुनाथ के पांचों क ल्याणक कृतिका नक्षत्र में हुए हैं, अरनाथ भगवान् के पांचों कल्याणक रेवती नक्षत्र में हुए हैं, सुव्रतनाथ भगवान् के पांचों कल्याणक श्रवण नक्षत्र में हुए हैं, नमिनाथ भगवान् के पांचों कल्याणक अश्विनी नक्षत्र में ગર્ભમાં પૂર્વાષાઢા નક્ષત્રમાં જ ઉત્પન્ન થયા હતા. એ જ નક્ષત્રમાં મહા વદી ખારશે તેમને જન્મ થયા હતા. એ જ નક્ષત્રમાં મહા વદી ખારશે તેમણે પ્રત્રજ્યા અ’ગીકાર કરી હતી. એ જ નક્ષત્રમાં પોષ વદી ચૌદશે તેમણે કેવલ. વર જ્ઞાનદર્શન પ્રાપ્ત કર્યાં હતાં, અને એ જ નક્ષત્રમાં વૈશાખ વદ ખીજે તે નિર્વાણ પામ્યાં હતાં. ૧૩ માં તીથ કર વિમલનાથ ભગવાનના પાંચે કલ્યાણક ઉત્તરાભાદ્ર પદ્માનક્ષત્રમાં જ થયાં હતાં. ૧૪ માં તીર્થંકર અનત જિનેશ્વરના પાંચ કલ્યાણક રેવતી નક્ષત્રમાં થયાં હતાં. ધમનાથ જિતેશ્વરના પાંચે કલ્યાણક પુષ્ય નક્ષત્રમાં થયાં હતાં. શાન્તિનાથ ભગવાનના પાંચે કલ્યાણક ભરણી નક્ષત્રમાં થયા હતાં. અરનાથ ભગવાનના પાંચે કલ્યાણુકે રેવતી નક્ષત્રમાં થયા હતાં, સુવ્રતનાથ ભગવાનના પાંચે કલ્યાણુકા શ્રવણ નક્ષત્રમાં થયા હતાં. હતાં, નમિનાથ ભગવાનના પાંચે કલ્યાણુકા અશ્વિની નક્ષત્રમાં થયા હતાં. નેમિનાથના પાંચે કલ્યાણુકા ચિત્રા નક્ષત્રમાં થયા હતાં. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
SR No.006311
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages636
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy