SearchBrowseAboutContactDonate
Page Preview
Page 628
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानाङ्गसूत्रे टीका-'पउमप्पहे णं' इत्यादि पद्मप्रभः खलु अईन् पनपभनामा षष्ठो जिनः खलु-निश्चयेन पञ्चचित्रापश्चसु च्यवनादिदिनेषु चित्रा यस्य स तथा अभवत् । तद्यथा-यथाऽभवत्तथाहचित्रासु माघकृष्णषष्ठयां च्युतः एकत्रिशत्सागरोपमस्थितिकात् नवमाद उपरिमोपरिमोवेयकात् अवतीर्णः। च्युत्वा अवतीर्य गर्म व्युत्क्रान्तः कौशाम्बीनगयों राज्ञो धरस्य भार्यायाः सुसीमादेव्याः कुक्षौ व्युत्क्रान्ता समागतः १। चित्रामु कार्तिककृष्णद्वादश्यां जातः जन्म गृहीतवान् २। चित्रासु कार्तिकशुक्लत्रयोदश्यां मुण्डो भूत्वा-द्रव्यतः केशापेक्षया, भावतः कषायाद्यपेक्षया च मुण्डितो भूत्वा अगारात्-प्रासादादिरूपद्रव्यगृहात् मूर्छादिरूपभावगृहाच निष्क्रम्य अनगा 'पउमप्पहे णं अरहा पंचचित्ते होत्था' इत्यादि सूत्र २४ ।। टीकार्थ--पद्मप्रभु जिनेन्द्र जो कि ६छढे तीर्थंकर है, वे च्यवनादि दिनों में पांच चित्रा नक्षत्रवाले हुए हैं, जैसे वे चित्रा नक्षत्रमें माघ कृष्णषष्ठी तिथिमें २१ सागरोपमकी स्थितिवाले नवम ग्रैवेयकमें अवतीर्ण हुए हैं, और अवतीर्ण होकर वे कौशाम्बी नगरीमें राजा धरकी धर्मपत्नी सुषमादेवीकी कुक्षिमें गर्भरूपसे उत्पन्न हुए हैं १ चित्रानक्षत्र मेंही कार्तिक शुक्ल १३ के दिन इनका जन्म हुआ है २ कार्तिक शुक्ल त्रयोदशीके दिनही इन्होंने मुंडित होकर अगारावस्थासे अनगारावस्था धारणकी है, केशोंका उपाडना ये द्रव्यकी अपेक्षा मुंडित होना है, और कषायादिसे रहित होना यह भावको अपेक्षा मुंडित होना है, प्रासादादि रूप द्रव्य गृहसे छूटना यह गृहसे निष्क्रमण है, और भूर्छादिरूप भावगृहसे छूटना यह भावगृहसे निष्क्रमण है, છઠ્ઠ તીર્થંકર પદ્મપ્રભ જિનેન્દ્ર થઈ ગયા. તેઓ વનદિ દિનેમાં પાંચ ચિત્રા નક્ષત્રવાળા થયા છે. આ વાતનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે સમજવું. (૧) ચિત્રા નક્ષત્રમાં મહા વદી છઠ્ઠની તિથિ છે તેઓ ૩૧ સાગરોપમની સ્થિતિવાળા નવમાં દૈવયકમાંથી એટલે કે ઉપરિપરિમ વૈવેયકમાંથી ચ્યવીને કૌશામ્બી નગરીમાં રાજા ઘરની ધર્મપત્ની સુષમાદેવીની કુક્ષિમાં ગભ રૂપે ઉત્પન્ન થયા હતા. (૨) ચિત્રા નક્ષત્રમાં જ કાર્તક સુદ ૧૩ ને દિવસે તેમને જન્મ થયે હતે. (૩) ચિત્રા નક્ષત્રમાં જ કાર્તિક સુદ ૧૩ ને દિવસે તેમણે મુંડિત થઈને અગારાવસ્થાના પરિત્યાગપૂર્વક અણગારાવસ્થા ધારણ કરી હતી. કેશના લંચનને દ્રવ્યની અપેક્ષાએ મુંડન કહેવાય છે અને કષાયોથી રહિત થવું તેનું નામ ભાવની અપેક્ષાએ મુંડન છે. પ્રાસાદ આદિ રૂપ દ્રવ્યઘરને ત્યાગ કરે તેનું નામ દ્રવ્યગૃહમાંથી નિષ્ક્રમણ છે અને મૂર્છાદિ રૂપ ભાવગૃહમાંથી છૂટવું તેનું નામ ભાવગ્રહમાંથી નિષ્ક્રમણ છે. श्री. स्थानांग सूत्र :03
SR No.006311
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages636
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy