SearchBrowseAboutContactDonate
Page Preview
Page 622
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानासूत्रे सष्टाश्रित्य पञ्च हेतवो बोध्याः । तानेवाश्रित्य पुनः प्रकारान्तरेण पञ्च हेतुनाह - हेतुना - अनुमानोत्पादकेन धूमादिना लिङ्गेन अनुमेयमर्थं वहन्यादिकं जानाति = विशेषतः सम्यगवगच्छति । एवं पश्यति, बुध्यते, अभिगच्छति, इति स्थानत्रयमपि बोध्यम् । तथा - अकेवलित्वाद् हेतुना=अध्यवसानादिना छद्मस्थमरणं म्रियते इति पञ्चमं स्थानम् ५। इत्थमसम्यग्दृष्टीन् सम्यग्दृष्टचाश्रित्य हेतु. रुक्तः, अथ सम्यग्दृष्टीनाश्रित्य अहेतूनाह - ' पंच अहेऊ ' इत्यादि । अहेतवः - हेतुः = अनुमानोत्पादको धूमादिः, स यत्र नास्ति तादृशो वोधोऽहेतुः प्रत्यक्षबोध इत्यर्थः । तत्रोपयुक्ता अपि अहेतवः, ते पञ्चविधाः प्रज्ञताः । तानेवाह - 'अहेउ' ' करता है, तथा अनुमाता होनेसे केवली मरण नहीं करता है, वह पांचवां स्थान है। सम्यग्दृष्टिकी अपेक्षा पुन: प्रकारान्तरसे हेतु इस प्रकार से भी पांच हैं - जो अनुमानके उत्पादक धूमादिलिङ्गसे बहि आदिरूप अनुमेय अर्थको विशेषरूपसे अच्छी तरह से जानता है१, एक वह हेतु है, इसी प्रकार से जो सामान्यरूप से जानता है २, अच्छी तरह से उस पर श्रद्धा करता है, और साध्यसिद्धिमें उसका अच्छी तरहसे व्यापार उपयोग करता है ४, तथा अकेवली होने से जो अध्यवसान आदि कारण से छद्मस्थ मरण करता है४, ऐसे ए चार स्थान हैं, इस तरहसे असम्यक्दृष्टि और सम्यग्दृष्टिको आश्रित करके ये पांच हेतु कहे गये हैं, अब सम्यग्दृष्टिको आश्रित करके अहेतु इस प्रकार से पांच होते हैं - यह कहा जाता है - अनुमानोत्पादक धूमादि हेतु जहां नहीं होता है, ऐसा દૃષ્ટિ હાવાથી અજ્ઞાનમરણુ પ્રાપ્ત કરતા નથી તથા અનુમાતા (અનુમાન કરનારા ) હાવાથી કેવલમરણ પણ પ્રાપ્ત કરતા નથી. સમ્યગ્દષ્ટિની અપેક્ષાએ સૂત્રકાર ફ્રી અન્ય પ્રકારે પાંચ પ્રકારના હેતુનુ કથન કરે છે—(૧) જે અનુમાનના જનક ધૂમાદિ લિંગ દ્વારા અગ્નિ આદિ રૂપ અનુમેય અને વિશેષરૂપે જાણે છે. (ર) એ જ પ્રમાણે સામાન્ય રૂપે જાણે છે. (૩) સારી રીતે તેના પ્રત્યે શ્રદ્ધા રાખે છે, (૪) સાધ્યસિદ્ધિમાં તેને સારી રીતે ઉપયેગ કરે છે, તથા (૫) તે અકેવલી હાવાથી મધ્યવસાય આદિ કારણે છદ્મસ્થ મરણ પ્રાપ્ત કરે છે. આ રીતે અસમ્યક્ દૃષ્ટિ અને સમ્યક્ દૃષ્ટિને અનુલક્ષીને હેતુના પાંચ સ્થાનાનું કથન અહીં પૂરૂ થાય છે. હવે સમ્યગ્દષ્ટિને આશ્રિત કરીને પાંચ અહેતુઓનુ' સૂત્રકાર કથન કરે છે— ६०६ અનુમાનપાદક ધૂમ િહેતુઓને જ્યાં સદૂભાવ હાતા નથી, એવા પ્રત્યક્ષ જ્ઞાનને અહી અહેતુ ' પદ દ્વારા ગ્રહણ કરવામાં આવેલ છે. આ ( શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
SR No.006311
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages636
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy