SearchBrowseAboutContactDonate
Page Preview
Page 616
Loading...
Download File
Download File
Page Text
________________ ८०० स्थानाङ्गसूत्रे सहमानं क्षममाणं तितिक्षमाणम् अध्यासीनं च खलु मां दृष्टा अन्येऽपि बहवश्छ स्थाः श्रमणा निग्रन्थाः ममानुकरणं कृत्वा भूयो भूय उदयावस्थां प्राप्तान परी. पहोपसर्गान् एवम् अनेन प्रकारेण-यथा मया ते सान्ते तथैव सहिष्यन्ते यावत् अध्यासिष्यन्ते । अयं भावः-साधारणा जना उत्तमानुयायिन एवं पायो भवन्ति, भवमें करना योग्य है, अतः वही कर्म मेरे इस समय उदयमें आ रहा है, मेरी हँसी आदि कर रहा है, ऐसा विचार कर वह परीषह और उपसर्गों को सहन करता है । चौथा कारण इस प्रकारसे है - वह साधु उपसर्गादिकके आने पर ऐसा विचार करता है, कि मैं यदि इन पुरुषकृत आक्रोश आदिकोंको जो अच्छी तरहसे नहीं सहता हूँ क्षमा धारण नहीं करता हूँ दीनता प्रदर्शित करता हूँ और अपने कर्तव्य पथसे विचलित होता हूँ तो मुझे एकान्तत; पापका उपार्जन होगा। पांचवां स्थान ऐसा है, कि वे विचारते हैं, यह पुरुष जो हमारे प्रति उपसर्गादि कर रहा है, इन्हें सम्यक रीतिसे सहन करते हुए क्षमाभावपूर्वक सहन करते हुए दीन भावरहित होकर सहन करते हुए एवं अपने मार्गसे विचलित न होकर सहन करते हुए मुझे देखकर और भी अन्य अन्य अनेक छद्मस्थजन मेरा अनुकरण करके बार २ उदयावस्था प्राप्त परीषह और उपसर्गो को मेरी तरहसेही सहन करेंगे यावत् अपने मार्गसे विचलित नहीं होंगे इसका भाव ऐसा है, साधा હાંસી ઉડાડી રહ્યો છે.” તેથી તે ઉપસર્નાદિકેને તે સહન કરે છે. શું કારણ આ પ્રમાણે છે–તે ઉપસર્ગોદિ સહન કરનાર સાધુ પિતાના મનમાં એ વિચાર કરે છે કે “ જે હું આ પુરુષકૃત આક્રોશ આદિને સારી રીતે સહન નહીં કરું, ક્ષમા ધારણ નહીં કરૂ. દીનતા પ્રકટ કરીશ, અને મારા કર્તવ્ય માર્ગમાંથી વિચલિત થઈશ, તે મારે એકાન્તતઃ પાપનું ઉપાર્જન થશે.” પાંચમું કારણ આ પ્રમાણે છે–તે એ વિચાર કરે છે કે “ આ પુરુષ મને જે પરીષહ અને ઉપસર્ગો પહોંચાડી રહ્યું છે તે ઉપસર્ગો અને પરીષહાને સમભાવપૂર્વક સહન કરવાથી, ક્ષમાભાવપૂર્વક સહન કરવાથી, દૈન્યભાવના ત્યાગપૂર્વક સહન કરવાથી અને સંયમના માર્ગેથી ચલાયમાન થયા વિના સહન કરવાથી, અન્ય સાધુઓ પર પણ સારો દાખલે બેસશે, અન્ય અનેક છઘસ્થ સાધુઓ પણ મારું અનુકરણ કરીને વારંવાર ઉદયાવસ્થામાં આવતા પરીષહે અને ઉપસર્ગોને મારી જેમ જ સહન કરશે, ઈત્યાદિ સમસ્ત પ્રત કથન અહીં ગ્રહણ થવું જોઈએ. “તેઓ પોતાના સંયમ માર્ગથી श्री.स्थानांगसूत्र:03
SR No.006311
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages636
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy