SearchBrowseAboutContactDonate
Page Preview
Page 582
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानाङ्गसूत्रे ध्ययनस्य, अनुभवाचना दातव्या । तथा-चतुर्वर्षपर्यायेभ्यः सूत्रकृताङ्गस्य, पञ्चवर्षपर्यायेभ्यो दशाकल्पव्यवहाराणाम् , अष्टवर्षपर्यायेभ्यः स्थानाङ्गसमवायाङ्गयोः, दश वर्ष पर्यायेभ्यो भगवतीसूत्रस्य, एकादश वर्षपर्यायेभ्यः क्षुल्लकविमानादीनामध्ययनानाम् , द्वादशवर्षपर्यायेभ्यः अरुणोपपातादीनां पश्चाध्ययनानाम् , त्रयोदश-वर्षपर्यायेभ्यः उत्थानश्रुतादीनां चतुर्णामध्ययनानां चतुर्दशवर्षपर्यायेभ्यः स्वप्नभावनायाः, पश्चदश वर्षपर्यायेभ्यः चरणभावनायाः, पोडशयनकी अनुप्रवाचना देनी चाहिये । चार वर्षकी जिसकी दीक्षापर्याय हो गईहै, ऐसे साधुके लिये सूत्र कृताङ्गकी अनुप्रवाचना देनी चाहिये। पांच वर्षकी जिसकी दीक्षापर्याय हो गई है, ऐसे साधुके लिये दशाकल्प व्यवहारकी अनुप्रवचना देनी चाहिये । जिसकी दीक्षापर्याय आठ वर्षकी हो गई है, ऐसे साधुके स्थानाङ्ग और समवायाङ्गकी अनुप्रवाचना देनी चाहिये दश वर्षकी जिसकी दीक्षापर्याय हो चुकी है, ऐसे साधुके लिये भगवती मूत्रकी अनुप्रवचना देना चाहिये। जिसकी दीक्षापर्याय ११ वर्षकी हो चुकी है, ऐसे साधुके लिये क्षुल्लकविमान आदि अध्ययनोंकी अनुप्रवाचना देनी चाहिये। जिसकी दीक्षापर्याय १२ वर्षकी हो चुकी है, ऐसे साघुके लिये अरुणोपपात आदि पांच अध्ययनोंकी अनुप्रवाचना देनी चाहिये । जिसकी दीक्षापर्याय १३ वर्षकी हो चुकी है, ऐसे साधुके लिये उत्थान श्रुत समुत्थान सूत्र, देविंदोपपातानागपरिचार यह चार अध्ययनोंकी अनुप्रयाचना देनी चाहिये । जिसकी दीक्षा पर्याय १४ वर्ष की हो चुकी है, ऐसे साधु के - જે શિષ્યની દીક્ષા પર્યાય ત્રણ વર્ષની હોય, એવા શિષ્યને આચાર કલ્પ નામના અધ્યયનને અભ્યાસ કરાવવું જોઈએ. ચાર વર્ષની દીક્ષા પર્યાયવાળા શિષ્યને સૂત્રકૃતાંગની અનુકવાચના દેવી જોઈએ. પાંચ વર્ષની દીક્ષા પર્યાયવાળા સાધુને દશાકલ્પ વ્યવહારની અનુપ્રાચના દેવી જોઈએ. આઠ વર્ષની દીક્ષા પર્યાયવાળા સાધુને સ્થાનાંગ સૂત્રની અને સમવાયાંગ સૂત્રની અનુપ્રાચના દેવી જોઈએ. દસ વર્ષની દીક્ષા પર્યાયવાળા સાધુને ક્ષુલ્લ વિમાન આદિ અધ્ય યોની અનુપ્રાચના દેવી જોઈએ. બાર વર્ષની દીક્ષા પર્યાયવાળા સાધુને અરુણોપપાત આદિ પાંચ અધ્યયનની અતુપાવચના દેવી જોઈએ. અને તેર વર્ષની દીક્ષા પર્યાયવાળા સાધુને ઉત્થાન શ્રુત સમાન સૂત્ર, દેવિંદપાપાત નાગરિચાર આ ચારે અધ્યયનેની અનુપ્રવાચના દેવી જોઈએ. જે સાધુને પ્રવજ્યા અંગીકાર કર્યાને ૧૪ વર્ષને श्री. स्थानांग सूत्र :03
SR No.006311
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages636
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy