SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ ५१२ स्थानाङ्गसूत्रे IND - - - - छाया-पश्च स्थावरकाया: प्रज्ञताः, तघथा-इन्दः स्थावरकायः १, ब्रह्मा स्थावरकायः २, शिल्पः स्थावरकायः ३, सम्मतिः स्थावरकायः ४ माजापत्यः स्थावरकायः ५। प्रश्च स्थावरकायाधिपतयः प्रज्ञप्ताः तद्यथा-इन्द्रः स्थावरकाया. धिपतिः १ यावत् प्राजापत्यः स्थावस्कायाधिपतिः ५॥ मू० ५॥ टीका--'पंच थावरकाया' इत्यादि स्थावरकायाः-स्थावरनामकर्मोदयात् स्थावराः-पृथिव्यादयः, तेषां काया राशयः यद्वा-स्थावरः स्थावरनामकर्मोदयजनितः काया शरीरं येषां ते तथा । इस प्रकारसे कर्म निर्जरणका हेतु तपो विशेषको कहकर अब सूत्रकार कर्मों के क्षयका हेतुभूत जो संयम है, उस संयमके विषय भूत जो एकेन्द्रिय जीव हैं उन्हें कहते हैं 'पंच थावर काया पण्णत्ता' इत्यादि सूत्र ५ ॥ सूत्रार्थ-पांच स्थावरकाय कहे गये हैं, जैसे-इन्द्र स्थावरकाय१ ब्रह्मा स्थावर काय २ शिल्प स्थावर काय ३ सम्मति स्थावरकाय ४ और प्राजापत्य स्थावरकाय ५। पांच स्थावरकायाधिपति कहे गये हैं-जैसे-इन्द्र स्थावर कायाधिपति १ यावत् प्राजापत्य स्थावरकायाधिपति ५।। टीकार्थ-स्थावर नामकर्मके उदयसे स्थावर जीव होतेहैं, ये जीव पृथिवी आदिरूप होते हैं, इनकी जो राशि है, वह स्थावरकाय है, अथवा स्थावर नामकर्मके उदयसे जनित है, काय-शरीर जिन्होंका वे स्थावर આ પ્રકારે કર્મનિજ રણના હેતુરૂપ વિશેષનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર કર્મોના અનુત્પાદના હેતુભૂત જે સંયમ છે, તે સંયમને વિષયભૂત જે એકેન્દ્રિય જીવે છે તેમનું કથન કરે છે. सूत्रा-" पंच थावरकाया पण्णत्ता" त्याहસૂત્રાર્થ-સ્થાવરકાયનાનીચે પ્રમાણે પાંચ પ્રકાર કહ્યા છે–(૧) ઈન્દ્ર સ્થાવરકાય (२) मा स्या१२४१य, (3) शि६५ स्या१२४१य, (४) सम्मति स्या१२४१य, અને (૫) પ્રાજાપત્ય સ્થાવરકાય પાંચ સ્થાવર કાયાધિપતિ કહ્યા છે–(૧) ઈન્દ્ર સ્થાવર કાયાધિપતિ થી લઈને પ્રાજાપત્ય સ્થાવરકાયાધિપતિ પર્યન્તના પાંચ સ્થાવર કાયાધિપતિ સમજવા. ટીકા થાવર નામકર્મના ઉદયથી સ્થાવર જીવોની ઉત્પત્તિ થાય છે. તે જીવે પૃથ્વી આદિ રૂપ હોય છે. તેમની જે રાશિ છે તેને સ્થાવરકાય કહે છે. અથવા સ્થાવર નામકર્મના ઉદયથી જનિત જેમની કાયા (શરીર) છે, તે श्री. स्थानांग सूत्र :03
SR No.006311
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages636
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy