SearchBrowseAboutContactDonate
Page Preview
Page 517
Loading...
Download File
Download File
Page Text
________________ ५० सुघा टीका स्था०५ उ०१ सू.१ पश्चमहाव्रतनिरूपणम् व्रतान्याह-' पंचाणुव्वया' इत्यादिना। अणुव्रतानि-अणूनि लघूनि च तानि व्रतानि, अणुत्वं च महाव्रतापेक्षया अल्पविषयत्वादिना बोध्यम् । यद्वा-अणोः= लघोर्गुणिनो व्रतानि-अणुव्रतानि । अथवा-अनुव्रतानीतिच्छाया । अनु-महाव्रतकथनानन्तरं तद्ग्रहणाशक्तानुद्दिश्य पुनःनि व्रतानि कथ्यन्ते तानि अनुव्रतानि । तानि च पञ्चविधानि प्रज्ञप्तानि, तद्यथा-स्थूलात्-द्वीन्द्रियादयो जीवाः स्थूलाउच्यन्ते । स्थूलत्वं चैषां सकललौकिकानां जीवत्वप्रसिध्या बोध्यम् । स्थूल. जो ग्रहण किया जाता है वह परिग्रह है, अथवा ग्रहण करना इसका नाम परिग्रह है, ऐसा यह परिग्रह धनधान्यादिके भेदसे नौ प्रकारका है। इस परिग्रहसे विरमण होना यह परिग्रह विरमण महाव्रत है । इस प्रकारसे पांच महाव्रतोंका निरूपण करके अब सूत्रकार व्रतके प्रकरणको लेकर पांच अणुव्रतोंका कथन करते हैं "पंचाणुव्वया" इत्यादि-लघु जो व्रत हैं-महाव्रतोंकी अपेक्षा अल्पविषयवाले होने से जो अणु हैं, वे ऐसे व्रत अणुव्रत हैं महाव्रतोंका विषय इनकी अपेक्षा महान् है, और इनकी अपेक्षा अणुव्रतोंका विषय अल्प थोडासा है-इसलिये इन्हें अणुव्रत कहा गया है, अथवा लघु जीवके थोड़े से गुणवाले जीवके जो व्रत हैं वे अणुव्रत हैं। अथवा" अनुव्रत" ऐसी छाया पक्षमें ऐसा अर्थ होता है कि महावत कथनके अनन्तरही महाव्रतोंके ग्रहण करने में अशक्त हुए मनुष्यादिको लक्ष्य જે રહેણ કરાય છે અથવા જેને સંગ્રહ કરાય છે તેનું નામ પરિગ્રહ છે. તે પરિગ્રહના ધન, ધાન્ય આદિના ભેદથી નવ પ્રકાર કહ્યા છે. તે પરિગ્રહથી વિરમણ થવું–નિવૃત થવું, તેનું નામ પરિગ્રડ વિરમણ મહાવ્રત છે. આ રીતે પાંચ મહાવ્રતનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર પાંચ અણુવ્રતનું નિરૂપણ કરે છે " पंवाणुव्वया" त्या- तो सधु छे-पाय मानतानी अपेक्षा જે વ્રત અ૯પ વિષયવાળા હોવાને કારણે અણુરૂપ છે, તે વ્રતોને અણુવ્રતે કહે છે. તેમના કરતાં મહાવ્રતોને વિષય મહાન છે, મહાવ્રતો કરતાં અણુ તેને વિષય અપ છેતેથી તે વ્રતને અણુવ્રત કહ્યાં છે. અથવા–લઘુ જીવના થોડા સરખા ગુણસંપન્ન જીવનના જે વ્રતી છે तमने मागुव्रता थे. मथ। “अणुव्रत" मा पनी सत छ।य! " अनुव्रत" લેવામાં આવે, તે તેને અર્થ આ પ્રમાણે થાય છે. મહાવ્રતના પાલનને श्री. स्थानांग सूत्र :03
SR No.006311
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages636
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy