SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ सुधाटीका स्था०४ ९०४ सू०३/ वाद्यादिमेदनिरूपणम् ૪૩ ती यत्, सुकुमालं तत् ८ । एतेऽष्टौ गुणा गेयस्य - गीतस्य भवन्ति । एतद्विरहितं तु विडम्बनमात्रं तदिति । किञ्चोपलक्षणत्वादन्येऽपि गीतगुणा भवन्ति, तानाह' चकारोऽनुक्तसमुच्चयार्थः ' " उरकंठसिरविसुद्धं " इत्यादि - उरः कण्ठ शिरोविशुद्धं विशुद्धशब्दस्य द्वन्द्वान्ते श्रूयमाणतया प्रत्येकं योगः, तथाहि उरो विशुद्धं कण्ठ विशुद्धं शिरोविशुद्धं च तत्रोरो विशुद्धं स्वरो यद्युरसि विशालो भवति - तदोरोविशुद्धम्, कण्ठ विशुद्धं च - कण्ठे वर्तितोऽतिस्फुटः स्वरः शिरोविशुद्धं तु-शिरसि प्राप्तो यदिनाऽनुनासिकः स्वरस्तदाशिरोविशुद्धम् । = - यद्वा-— तद्गेयमुरः कण्ठशिरोविशुद्धं गीयते यच श्लेष्मणाऽऽव्याकुलेपूर:काठ शिरस्सु विशुद्धेषु गीयते, किं विशिष्टमित्याह-मृदुकरिभितपदबद्धं तत्र मृदुकं - गेय साम्य कहलाता है । इस प्रकारके ये आठ गुण गीतके होते हैं । इनसे विरहित गीत केवल विडम्बना मात्र होता है । उपलक्षणसे अन्य भी गीतके गुण होते हैं जो इस प्रकार से " उरकंठसिरोविसुद्धं " इत्यादि द्वारा प्रकट किये गये हैं द्वन्द्व के अन्तमें प्रयुक्त विशुद्ध शब्दका सम्बन्ध प्रत्येक शब्द के साथ यहाँ लगा लेना चाहिये तथाच - जो स्वर छाती में विशाल होता है वह उरोविशुद्ध स्वर है । जो स्वर कंठ में वर्त्तित हुआ अति स्फुट होता है वह कंठ विशुद्ध स्वर है और जो स्वर शिर में प्राप्त हो, और वह अनुनासिक न हो वह स्वर शिरो विशुद्ध स्वर है । यहा - उरोविशुद्ध कंठ विशुद्ध एवं शिरो विशुद्ध गेय वह होता है जो श्लेष्मा कफसे रहित हुए उरोभागके कण्ठके एवं शिरके विशुद्ध આદિ વાદ્યોના સૂરેની સમાનતા હોય છે તે ગેયને સામ્ય કહે છે. ગીતમાં આ પ્રકારના આઠ ગુણ હાય છે, તે આઠ ગુણૈાથી રહિત જે ગીત ડાય તે વિડમ્બના રૂપ જ હોય છે. ઉપલક્ષણુથી ગીતના અન્ય શુષ્ણેા પણ કહ્યા છે, ने नीचे प्रमाणे छे. " उरक ठसिरो विसुद्धं " इत्याहि - આ àાકમાંના પ્રત્યેક પદની સાથે વિશુદ્ધ શબ્દને લગાડીને આ પ્રમાણે થન થવું જોઇએ—જે સ્વર છાતીના ઊંડાણમાંથી નીકળતા હોય છે તેને ઉરવિશુદ્ધ સ્વર કહે છે. જે સ્વર કઠમાંથી સ્ફુટ રૂપ ઉચ્ચારિત થતા હાય છે તેને કવિશુદ્ધ સ્વર કહે છે. જે ૧ર શિરમાંથી પ્રાપ્ત થતા હોય છે એવા અનુનાસિક સ્વરને શિરવિશુદ્ધ સ્વર કહે છે. અથવા ઉરાવિશુદ્ધ, કઠવિશુદ્ધ અને શિરેાવિશુદ્ધ ગેય તેને કહે છે કે જે શ્ર્લેષ્માથી રહિત એવા ઉરાભાગ, કંઠ અને શિરાભાગ વિશુદ્ધ થઈ જતાં ગવાય છે. જે ગીત ગાવામાં આવે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
SR No.006311
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages636
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy