SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ ३३४ स्थानाङ्गसूत्रे तानि चत्वारि प्रज्ञप्तानि, तद्यथा-असिपत्रसमानः-खगरूपपत्रं यथा रज्ज्वादि शीघ्र छिनत्ति तथा-यः पुरुषः स्नेहपाशं शीघ्रं छिनत्ति स शीघ्रच्छेदकत्वधर्मेणासिपत्रसमानो व्यवहियते, अवधारितदेववचनसनत्कुमारचक्रवर्तिवत् । इति प्रथमः १॥ तथा-करपत्रसमानः-करपत्रं-क्रकचं तद् यथा दारु शनैः शनैच्छिनत्ति, तथा यः पुरुषः प्रतिबोधकेन वारंवारमुपदिश्यमानस्तदुपदिष्टभावनामभ्यसन् पुत्रकलत्रादिस्नेहं विलम्वेन छिनत्ति स विलम्बच्छेदकत्वेन तत्पदव्यपदेश्यः, तथाविध. श्रावकवत् । इति द्वितीयः । तथा-क्षुरपत्रसमानः -यथा-क्षुररूपपत्रं केशमात्रं मान२ क्षुरपनसमान और चीरिकापत्रसमान४ जिस तरह असिपत्र,रज्जु आदिको शीघ्र काट देता है, उसी प्रकारसे जो मनुष्य स्नेहपाशको शीघ्रतासे काट देता है, वह मनुष्य असिपत्र समान कहा गयाहै । जिस प्रकार सनत्कुमार चक्रवर्तीने देवके वचन सुनकर जल्दीसे जल्दी स्नेहपाश काट डाला । उसी प्रकार ऐसा मनुष्य भी शास्त्रगुरु आदिकी वाणी सुननेसे स्नेहपाश शीघ्र नष्ट कर आत्मकल्याणके मार्गका पथिक बन जाताहै । करोंत जैसे लकड़ीको धीरे २ चीरताहै, वैसे ही जो पुरुष प्रति. बाधकके वचनसे बार २ समझाया जानेसे उसके उपदेशपूर्ण वचनोंका विचार करते २ पुत्र कलत्र आदिकोंके स्नेहपाशको धीरे २ छेदता है, और आत्माके हितके मार्गमें लगता है, ऐसा वह पुरुष विलम्बसे छेदकताके साधको लेफर करपत्रके जैसा कहा गया है । क्षुरपत्रसमान, “एवामेव" त्याह- प्रमाणे पुरुषांना ५९या२ १२ छ-(१) मसिपत्र समान, (२) ४२५त्र समान, (3) क्षुरपत्र समान अन (૪) કદમ્બ ચીરિકા પત્ર સમાન. હવે આ ચારે પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવે છે–જેમ અસિપત્ર દેરડા આદિને તુરત કાપી નાખે છે, એજ પ્રમાણે જે માણસ નેહપાશને તરતજ કાપી નાખે છે એવા માણસને અસિપત્ર સમાન કહો છે. જેમ સનકુમાર ચક્રવતીએ દેવનાં વચન શ્રવણ કરીને નેહપાશને જલદીમાં જલ્દી કાપી નાખ્યું હતું, એજ પ્રમાણે અસિપત્ર સમાન મનુષ્ય પણ શાસ્ત્ર, ગુરુ આદિની વાણી સાંભળતાની સાથે જ સનેહપાશને તેડી નાખીને આત્મકલ્યાણને માર્ગે આગળ વધવા માંડે છે, જેમ કરવત લાકડાને ધીરે ધીરે ચીરે છે, તેમ ગુરુ આદિના ઉપદેશને વારંવાર સાંભળીને અને તેના પર વિચાર કરીને ધીરે ધીરે પુત્ર, પુત્રી આદિના નેહપાશને તોડતે તેને જે માણસ આત્મકલ્યાણને માર્ગે સંચરે છે તેને કરપત્ર સમાન કહ્યું છે. કરપત્ર અને કરપત્ર સમાન મનુષ્યમાં વિલમ્બથી છેદવાનું સાધમ્ય હેવાથી વિલમ્બ પૂર્વક સ્નેહપાશ તેડનાર પુરુષને કરપત્ર સમાન કહ્યો છે, શુરપત્ર સમાન श्री. स्थानांग सूत्र :03
SR No.006311
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages636
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy