SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ सुघाटीका स्था०४३०३ सू०४१ हातभेदनिरूपणम् २९७ पतिमान् धूमात् , तथा नित्यानित्यं वस्तु द्रव्यपर्यायतस्तथैव प्रतीयमानखात् अनयोः प्रतिपादितहेत्योर्ज्ञातव्याप्तिकतया झटित्येय साध्यस्य समर्थनात् भवति स्थापकत्वमुभयोर्हेत्वोः । यद्वा-कस्मिंश्चिदू धूर्ते परिव्राजके-'लोकमध्यभागे दत्तं बहुफलं भवति, तच्चाहमेव जानामि इति मायया प्रतिग्राममन्यान्यलोकमध्यं प्ररूपयति सति तन्निग्रहाय कश्चिन्मुनिराह-भो परिव्राजक ! लोकमध्यभागस्त्वेको वत्वात्, अथवा नित्यानित्यात्मकं वस्तु द्रव्यपर्यायतस्तथैव प्रतीयमानत्वात् " यहां धूम और वह्निको “यत्र २ धूमस्तत्र तत्र चह्निः" इस रूपसे व्याप्ति प्रसिद्ध है अतः " धूम" हेतु शीघ्रतासे अपने साध्य अग्निका स्थापक होता है इसी प्रकार प्रत्येक वस्तु द्रव्यको अपेक्षासे नित्य और पर्यायकी अपेक्षासे अनित्य मानी गई है तो इससे यह बात झटिति स्थापित हो जाती है वस्तु नित्यानित्यान्मक है। अतः ये दोनों हेतु अपने साध्य के शीघ्रतासे गमक होने के कारण उसे बतानेमें समर्थ होनेसे स्थापक होते हैं। या-किसी धूर्त परिव्राजकने मायासे ऐसी प्ररूपणा प्रत्येक ग्राममें हरएक लोकके समक्ष की-कि लोकके मध्य भागमें दिया गया दान बहुत फलवाला होता है इस बातको केवल में ही जानता हूं तब उसकी इस प्ररूपणाके निग्रह करने के निमित्त उससे किसी मुनिने कहा-भा स्था५४ उतु छे. २.-" पर्वतोऽयं वहिमान् धूमवत्यात् " 4441-“निरया नित्यात्मक वस्तु द्रव्यपर्यायतस्तथैव प्रतीयमानभावात् " मही धुमा! मने અગ્નિની “ જ્યાં જ્યાં ધૂમાડે હોય છે ત્યાં ત્યાં અગ્નિ હોય છે કે આ રૂપે વ્યાપ્તિ પ્રસિદ્ધ છે. તેથી ધમરૂપ હેતુ પોતાના અનિરૂપ સાધ્યને શીઘ્રતાથી સ્થાપક બને છે. એ જ પ્રમાણે પ્રત્યેક વસ્તુ દ્રવ્યની અપેક્ષાએ નિત્ય અને પર્યાયની અપેક્ષાએ અનિત્ય મનાય છે તેથી એ વાત શીવ્રતાથી સ્થાપિત થઈ જાય છે કે વસ્તુ નિત્યાનિત્યાત્મક છે. આ બન્ને હેતુ પોતાના સાધ્યને શીઘતાથી ગ્રહણ કરાવનારા હોવાથી તેમને બતાવવામાં સમર્થ હોય છે. તે કારણે આ પ્રકારના હેતને સ્થાપક કહ્યો છે. અથવા-કેઇ એક ધૂર્ત પરિવ્રાજકે માયાભાવથી યુક્ત થઈને પ્રત્યેક ગામમાં પ્રત્યેક મનુષ્યની સમક્ષ એવી પ્રરૂપણું કરવા માંડી કે “લેકના મધ્ય ભાગમાં અર્પણ કરવામાં આવેલું દાન મહાફલ પ્રદાન કરનારું હોય છે, આ વાત કેવળ હું જ જાણું છું” ત્યારે તેની આ મિથ્યા પ્રરૂપણાને રોકવાને માટે કે મુનિએ તેને આ પ્રમાણે કહ્યું “હે પરિવા श्री. स्थानांग सूत्र :03
SR No.006311
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages636
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy