________________
सुघा टीका स्था० ४ उ० ३ सू०४१ दृष्टान्तमेदनिरूपणम् सर्ववस्तुनः क्षणिकत्वं साधयितुं बौद्धैः 'सत्त्वात् ' इति हेतुरुपन्यस्तः । नहि कश्चित् सत्वश्रवणादेव क्षणिकत्वं प्रत्येति, अतो बौद्धाः सत्त्वं क्षणिकत्वेन साधयन्ति, सत्वं नामार्थक्रियाकारित्वमेव, अन्यथा, बन्ध्यासुतस्यापि सत्त्वप्रसङ्गः, अर्थक्रियाकारित्वं तु नित्यस्यैकरूपत्वान्न कथंचिदपि सभवति, अतो नित्यभिन्नस्य क्षणिकस्यैव अर्थक्रिपाकारित्वरूपं सत्त्वं सिध्यति । इत्थं च सत्त्वं क्षणिकत्यव्याप्तयापक होता है जैसे “ सर्व वस्तु क्षणिकं सत्त्वात् " समस्त वस्तुएँ सत्य विशिष्ट होनेसे क्षणिकहैं, इस प्रकारके अनुमानसे बौद्धोंने समस्त पदार्थों में क्षणिकता-क्षणधिनश्वरताकी सिद्धि जो सत्त्व हेतुसे की है सो इस हेतुके सुनतेही कोई भी व्यक्ति इस हेतुसे पदार्थों में क्षणिकताकी प्रतीति झटिति नहीं कर पाताहै अतः फिर वह समझाताहै कि “यदेवार्थक्रियाकारि तदेव परमार्थसत् " जो अर्थक्रियाकारी अर्थरूप क्रियाको करनेवाला होताहै वही परमार्थतः सत् होताहै यदि अर्थ क्रियाकारीकोही सत् न माना जावे तो वन्ध्याके पुत्रमें भी सत्य मानना पड़ेगा अतः जब यह बात मानली जाती है कि जो अर्थ क्रियाकारी होता है वही परमार्थसे सत् है तो फिर जो सर्वथा नित्य पदार्थ है कूटस्थ नित्य है उसमें अर्थक्रियाकारिता आती ही नहीं है, क्योंकि वह नित्य तो एक रूपही होता है यदि उसमें अर्थक्रियाकारिता मानी जाये तो वह फिर एकरूप नहीं रह सकता है एकरूप नहीं रह सकनेसे यह नित्य नहीं
म.-" सर्व वस्तु क्षणिक सत्यात् " समस्त पस्तुमा सत्पविशिष्ट पाथी ક્ષણિક છે,” આ પ્રકારના અનુમાનથી બૌધે સમસ્ત પદાર્થોની ક્ષણિકતાક્ષણભંગુરતાની સિદ્ધિ જે સત્ય હેતુ દ્વારા કરી છે, તે હેતુને સાંભળતાં જ કઈ પણ વ્યક્તિ તે હેતુ દ્વારા પદાર્થોમાં ક્ષણિકતાની પ્રતીતિ જલ્દીથી (તુરત જ) કરી શકતી નથી. તેથી જ તેમણે આ પ્રકારે તેની વિશેષ સ્પષ્ટતા કરી छ-" यदेवार्थक्रियाकारि तदेव परमार्थ सत्" "२ मठियारी डाय છે એ જ પરમાર્થતઃ (સ્વભાવતઃ) સત્ હોય છે જે અર્થ ક્રિયાકારીને સત ન માનવામાં આવે તે વંધ્યા પુત્રમાં પણ સવ માનવું પડશે એટલે કે વંધ્યાને પુત્ર હોવાની વાત પણ સ્વીકારવી પડશે. તેથી જે આ વાત માની લેવામાં આવે કે “જે અર્થ ક્રિયાકારી હોય છે એ જ પરમાર્થત સત રૂપ છે,” તે જે સર્વથા નિત્ય પદાર્થ છે ફૂટસ્થ નિત્ય છે તેમાં અર્થ ક્રિયાકારિતા સંભવતી જ નથી, કારણ કે તે નિત્ય તે એક રૂપ જ હોય છે. જે તેમાં અક્ષિાકારિતા માનવામાં આવે છે તે એક રૂપ રહી શકતું નથી, અને એક રૂપનહીં રહી શકવાથી તેને નિત્ય કહી શકાતું નથી, કારણ કે નિત્યનું
श्री. स्थानांग सूत्र :03