SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ २३६ स्थानाङ्गसूत्रे परोपन्यस्तसाधनमेव वस्तु इति उत्तरभूतं वस्तु यस्मिन्नुपन्यासोपनये स तद्वस्तुकः । अथवा तत् परोपन्यस्तं वस्तु इति तद्वस्तु, तदेव तद्वस्तुकं तेन युक्त उपन्यासोपनयोपि तद्वस्तुक इति कथ्यते । यथा कश्चिदाह-भो भोः शृणुत मदीयग्रामे महदेकं सरः, तत्परिसरे महान् शाल्मलीतरुर्विद्यते तस्य यानि पर्णानि जले पतंति तानि जलचरा जीया भवन्ति, यानि च स्थले पतन्ति तानि च स्थलचरा भवन्तीति लोकानां कुतूहलार्थमित्थं निवेदितम् , तत्र तदुपन्यस्तमेव तादृशतरुपत्रपतनवस्तु अधिकृत्य केनचिदुक्तं भो ? यानि पत्राणि भूमिजलयोरन्तराले पतन्ति तेषां का स्थितिरिति, उपपत्तिमात्रमुत्तरभूतं वस्तु तद्वस्तुक उपन्यासो चौथा ज्ञात जो उपन्यासोपनयहै वह चार प्रकारकाहै जैसे-तद्वस्तुक १, तदन्यवस्तुक २ प्रतिनिम ३ और हेतु ४ जिस उपन्यासोपनयमें परके द्वारा दिया गया साधनही वस्तुरूप होता है अर्थात् उत्तररूप होता है वह तबस्तुक है । अथवा-परोपन्यस्तवस्तुरूप वस्तुकसे युक्त जो उप. न्यासोपनय है वह भी तबस्तुक कहलाता है, जैसे किसीने कहाहे भाईओ ! सुनो मेरे गाँवमें एक बड़ा भारी तालाव है उसके तट पर एक बहुत बड़ा सेमरका वृक्षहै उसके पत्ते जितने जलमें गिरतेहैं वे सब जलचर जीयोंके रूपमें परिणतहो जाते हैं, और जितने पत्ते जमीन पर गिरते हैं वे सब स्थलचर जीवोंके रूपमें परिणत हो जाते हैं ऐसा जो उसने कहा सो लोकोंको कुतूहल उत्पन्न कराने के लिये कहा इस पर किसी दूसरेने उससे कहा कि भाई ! यह तो बताओ कि जो पत्ते भूमि और ચોથા જ્ઞાત (ઉદાહરણ) રૂપ જે ઉપન્યાસોપાય છે, તેના નીચે પ્રમાણે यार प्रा२ छ-(१) तस्तु४, (२) तन्यरतु४, (3) प्रतिनिस मन (४) हेतु જે ઉપન્યાસે પાયમાં અન્યના દ્વારા આપવામાં આવેલું સાધન જ વસ્તુરૂપ હોય છે એટલે કે ઉત્તર રૂપ હોય છે, તેનું નામ તદસ્તક ઉપન્યાસનય છે. અથવા–પરેપન્યસ્ત વસ્તુરૂપ વસ્તુથી યુક્ત જે ઉપન્યાસેપનય છે તેને પણ તહસ્તક કહે છે. જેમકે-કોઈ પુરુષે આ પ્રમાણે કહ્યું-“હે ભાઈઓ? મારા ગામમાં એક ઘણું વિશાળ તળાવ છે. તેના કાંઠા પર એક મોટુ સેમર (શીમળા નું વૃક્ષ છે. તેનાં જેટલાં પાન પાણીમાં પડે છે, તે બધાં જલચર જી રૂપે પરિણમી જાય છે અને જેટલાં પત્તાં જમીન પર પડે છે તે બધાં સ્થલચર જી રૂપે પરિણમી જાય છે.” તેણે આ પ્રકારનું જે કથન કર્યું તે લોકોમાં ક્તડલ ઉત્પન્ન કરવા નિમિત્તે કહેવામાં આવ્યું હતું. ત્યારે કેઈએ તેને આ પ્રમાણે પ્રશ્ન પૂછ–“એ તે બતાવે કે જે પાન ભૂમિ श्री. स्थानांग सूत्र :03
SR No.006311
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages636
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy