SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ सुधा टीका स्था०४ उ०३ सू०२ पक्षिदृष्टान्तेन चतुर्विधपुरुषजातनिरूपणम् ९ ___टीका-" चत्तारि पक्खी "-त्यादि-स्पष्टम् , नवरं-रुतं-शब्दः, रूपं च सर्वेषां पक्षिणां भवत्येव, अत एतद्द्वयं विशिष्टमेव गृह्यते, एवं च रुतं-श्रवणाऽऽला. दको मनोज्ञशब्दस्तेन सम्पन्नो-युक्तः एकः पक्षी भवति, परन्तु नो रूपसम्पन्न:सुन्दराऽऽकारो न भवति, कोकिलवत् , इति प्रथमो भङ्गः १॥ तथा-पुरुषजात चार हैं, कोई एक तो ऐसा होता है जो, अपने चित्त में प्रीति को प्रविष्ट करता है, पर-परके चित्त में प्रीति को प्रविष्ट नहीं करता है-१ कोई एक ऐसा होता है जो परचित्त में प्रीति को स्थापित करता है, अपने चित्त में नहीं-२ कोई एक ऐसा होता है जो अपने चित्त में प्रीति को स्थापित करता है, और-परचित्त में भी-३ और-कोई एक अपने चित्त में भी. और-परचित्त में भी स्थापित नहीं करता है-४-४ टीकार्थ-इस सूत्र में पक्षी का दृष्टान्त देकर पुरुष चार प्रकार प्रकट किये गये हैं. उस सम्बन्ध में ऐसा कथन जानना चाहिये किरुन, शब्द, आवाज, बोली पक्षियों का होता है, और रूप भी पक्षियों का होता है, परन्तु-यहां जो ये दो बातें प्रगट की गई हैं, इस से ये दोनों विशिष्ट रूप से गृहीत हुये हैं। तथा च-जो मनुष्यों के श्रोत्रेन्द्रियो का आनन्ददायक होताहै ऐसा मनोज्ञ शब्द और जो रूप रुचिरसुन्दर आकार वाला होता है उसे ऐसा मनोज्ञ रुत और-रूप से समझना चाहिये । इस प्रकार समझ कर फिर इस दृष्टान्त सूत्र का इस પુરુષના આ પ્રમાણે ચાર પ્રકાર પણ પડે છે– (૧) કેઈ એક પુરુષ એ હોય છે કે જે પિતાના ચિત્તમાં તે પ્રીતિ ઉત્પન્ન કરી શકે છે પણ પરના ચિત્તમાં પ્રીતિ ઉત્પન્ન કરાવી શક્તો નથી (૨) કોઈ પુરુષ પ૨માં પ્રીતિ ઉત્પન્ન કરાવી શકે છે પણ પિતાના ચિત્તમાં પ્રીતિને સ્થાપિત કરી શકતા નથી. (૩) કેઈ એક પુરુષ પિતાના અને પરના, બનેના ચિત્તમાં પ્રીતિ સ્થાપિત કરી શકે છે (૪) કોઈ પુરુષ પિતાના ચિત્તમાં પણ પ્રીતિને સ્થાપિત કરી શકતા નથી અને પરના ચિત્તમાં પણ પ્રીતિને સ્થાપિત કરી શકતો નથી. ટીકાર્થ–પહેલા સૂત્રમાં પક્ષીનું દૃષ્ટાન્ત આપીને ચાર પ્રકારના પુરુષે પ્રકટ કરવામાં આવ્યા છે. પક્ષાઓમાં અવાજ (બેલી, શબ્દ) અને રૂપ બને સદભાવ હોય છે. પરન્ત અહીં તે બને બાબતેને વિશિષ્ટ રૂપે ગ્રહણ કર. વામાં આવેલ છે. અહીં “રૂપ” પદથી એવું સમજવું જોઈએ કે મનુષ્યની દૃષ્ટિને ગમે તેવું મનેઝ (રુચિર ) રૂપ અને “શબ્દ” પદથી મનુષ્યની કર્ણેન્દ્રિયને મનેજ્ઞ લાગે એ મધુર અવાજ ગ્રહણ થવે જોઈએ. श्री. स्थानांग सूत्र :03
SR No.006311
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages636
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy