SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ सुधा टीका स्था० ५ उ०३ सू०३४ दृष्टान्तभेदनिरूपणम् मारिकापातर्ता कथनेन विज्ञातचोरभावाऽमयकुमारवदिति । अथवा भावेन कल्याणोपाय परिज्ञाय भगवता नेमिनाथेन गजेसुकुमालमुनेः कायोत्सर्गार्थ श्मशानगमननिदेशः कृत इति । २। तृतीयभेदमाह-'ठवणाकम्म' त्ति स्थापनं स्थापना, तस्याः कर्म-संपा. दनमिति स्थापना कर्म, अर्थात् यद् ज्ञात्वा परमतं प्रदृष्य स्वमतस्य स्थिरीकरणं तत्स्थापनाकर्म । ___ एतच्च सूत्रकृताङ्गसूत्रे द्वितीयश्रुतस्कन्धे पुण्डरीकाख्यं प्रथममध्ययनम् । नत्र-काचित्पुष्करिणी स्वल्पजला पङ्कबहुला तन्मध्ये चैकं महत्पुण्डरीकमासीत् तदुद्धरणार्थ चतसृभ्यो दिग्भ्यः समागताश्चत्वारः पुरुषाः पूर्वादिक्रमेण कर्दममाउपायसे जो भावका जानना होता है यह भायोपाय है, जैसे बृहकुमारिकाको बात कहनेसे अभयकुमारने चोरका भाव जान लिया था अथवा-भावसे कल्याणके उपायको जानकर भगवान् नेमिनाथने गजसुकुमार मुनिको कायोत्सर्ग करने के लिये श्मशान भूमिमें जाने की आज्ञा दीथी २ ___ स्थापनाकर्म-स्थापनाका जो कर्म-संपादन है वह स्थापना कर्म है अर्थात्-परमतको जानकर जो फिर उसमें दूषण बतला कर अपने मतकी स्थापना की जाती है वह स्थापना कर्म है, यह स्थापनाकम सूत्रकृताङ्ग सूत्रमें द्वितीय श्रुतस्कन्धमें पुण्डरीक नामक प्रथम अध्ययन रूप है वहां ऐसा प्रकट किया गया है-एक पुष्करिणीके बीचमें जो कि स्वल्पजलवाली और पङ्कबहुल (बहुत कीचडयाली)थी एक बडा पुण्डरीक છે. અથવા ઉપાય દ્વારા જે ભાવને જાણવાનું થાય છે તેનું નામ લપાય છે. જેમકે બૃહકુમારીને વાત કરવાથી અભયકુમારે ચોરના ભાવ જાણી લીધા હતા અથવા ભાવ વડે કલ્યાણને ઉપાય જાણી લઈને નેમિનાથ ભગવાને ગજસુકુમાર મુનિને કાર્યોત્સર્ગ કરવા માટે સ્મશાન ભૂમિમાં જવાની અનુમતિ આપી હતી. આ રીતે આહરણજ્ઞાતના ઉપાય નામના બીજા ભેદનું વર્ણન અહીં ५३ थाय छे. હવે આહરણના ત્રીજા ભેદનું-સ્થાપનાકર્મનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે–સ્થાપનાનું જે કમ–સંપાદન છે તેનું નામ સ્થાપના કર્મ છે. એટલે કે પરમતને જાણું લઈને અને તેમાં દૂષણે બતાવીને પિતાના મતની સ્થાપના કરવી તેનું નામ સ્થાપનાકમ છે. તે સ્થાપનાકર્મ સૂત્રકૃતાંગ સૂત્રના દ્વિતીય શ્રુતસ્કન્દમાં પુંડરીક નામના પ્રથમ અધ્યયન રૂપ છે, ત્યાં એવું પ્રકટ કરવામાં આવ્યું છે કેથેડા પાણી અને ઘણા જ કાદવથી ભરપૂર એક પુષ્કરિણી (જળાશય વિશેષ)ની વચ્ચે श्री. स्थानांग सूत्र :03
SR No.006311
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages636
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy