SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ सुघाटीका स्था०४३०३सू०३२ ऊर्ध्वाधस्तिर्यग्लोकस्थ द्विशरीरजीवनिरूपणम् १७९ प्रज्ञप्ताः, तद्यथा-सीमन्तकः-तदाख्यो नरकः, स च पथमपृथिव्यां प्रथमप्रस्तटे पञ्चचत्वारिंशद्योजनशतसहस्रपमाणोऽस्ति १, तथा-समयक्षेत्र-समयः-कालस्तदुपलक्षितं क्षेत्रं समयक्षेत्रं मनुष्यक्षेत्रम् २, उर्ध्वविमानं-सौधर्मे प्रथमप्रस्तट एवेदमस्ति ३, ईषत्माग्भारा-ईपद्-अल्पो रत्नप्रभाउपेक्षया पारभारः-उन्नततादिरूपो यस्या सेपत्प्राग्भारा पृथिवी । ४ । । सू० ३१ ॥ अनन्तरमीपत्मारभारा पृथिवी प्रोक्ता, सा चोर्ध्वलोके भवतीत्यू_लोकप्रस्तावादिदमाह __म्लम्-उड्वलोगे णं चत्तारि बिसरीरा पण्णता, तं जहा.. पुढविकाइया, १, आउकायिका २, वणस्सइकाइया ३, उराला तसा पाणा ४। अहोलोगे णं चत्तारि बिसरीरा पण्णत्ता, तं जहा-एवं चेव, एवं तिरियलोएवि । ॥ सू० ३२ ॥ और सपक्षहैं । इनमें सीमन्तक नरकायास प्रथम पृथिवी में प्रथम प्रस्तरमें है इसका प्रमाण ४५ लाख योजन प्रमाणघाला है यह पृथिवी रत्नप्रभा आदि पृथिवियोंकी अपेक्षा उन्नतता (ऊंचाई) आदि रूप प्राग्भारमें अल्प है इसलिये इसका “ ईषत्प्रारभारा" ऐसा नाम हुआ है । इन चारोंके पूर्व पश्चिम दक्षिण और उत्तर दिशारूप पक्ष समान हैं अर्थात् ये समान पार्श्ववाले हैं, इसलिये इन्हें सपक्ष ऐसा कहा गया है तथा ये समान विदिशावाले हैं इसलिये इन्हें सप्रतिदिक् कहा गया है ।सू०३१॥ સપક્ષ છે. સીમન્તક નરકાવાસ પહેલી પૃથ્વી (નરક)ના પ્રથમ પ્રસ્તારમાં છેતે ૪૫ લાખ જન પ્રમાણ વિસ્તારવાળે છે. મનુષ્યક્ષેત્રને સમયક્ષેત્ર કહે છે. કાળથી ઉપલક્ષિત હેવાને કારણે મનુષ્યક્ષેત્રનું નામ સમયક્ષેત્ર પડયું છે. - આ સમયક્ષેત્રને વિસ્તાર પણ ૪૫ લાખ જન પ્રમાણ છે. ઉફવિમાન સૌધર્મક૯૫ના પહેલા પ્રસ્તારમાં રહેલું છે. તેને વિસ્તાર પણ ૪૫ લાખ જન પ્રમાણ છે. ઈશ્વત્થામ્ભારા પૃથ્વી પણ ૪૫ લાખ યોજનાના વિસ્તાર વાળી છે. આ પૃથ્વી રત્નપ્રભા આદિ પૃથ્વી કરતાં ઊંચાઈ આદિ રૂપ પ્રારભારમાં અલપ હોવાને કારણે તેનું નામ “ઈષ~ાગ્લારા” છે. તે ચારેના પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ દિશારૂપ પક્ષ સમાન છે–એટલે કે તે ચારે સમાન પાન્ધવાળા હોવાથી તેમને સપક્ષ કહેવામાં આવેલ છે. તથા તેઓ સમાન વિદિશાયુક્ત હેવાથી તેમને સપ્રતિદિફ કહેવા માં આવેલ છે. સૂ૩૧ श्री. स्थानांग सूत्र :03
SR No.006311
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages636
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy