________________
सुघाटीका स्था०४३०३सू०२९ चतुर्विधपुरुषजातविषयकचतुर्दशचतुर्भङ्गीनि० १५३ नितः । इति द्वितीयः । २। तथा-एकः परिज्ञातसंज्ञोऽपि परिज्ञातगृहाऽऽया. सोऽपि च भवति, स च साधुः । इति तृतीयः । ३। तथा-एको नो परिज्ञात. संज्ञो नापि च परिज्ञातगृहाऽऽवासो भवति. स च सामान्यगृहस्थः । इति चतुर्थः । ४ । (१२)
" चत्तारि पुरिसजाया " इत्यादि-पुनः पुरुषजातानि चत्वारि प्रज्ञप्तानि, तद्यथा-इहार्थों नामैको नो परार्थः, तत्र-एकः पुरुषः इहार्थः-इहैय-अस्मिन्नैव जन्मनि अर्थः-भोगसुखादि प्रयोजनं यस्य स इहार्थ: ऐहिकभोगसुखार्थों, यद्वाहै-त्यक्त गृहायासवाला होता है क्योंकि-ऐसा वह संयत होता है परन्तु यह त्यक्त आरम्भवाला नहीं होता है क्योंकि यह अभावित होता है ऐसा वह दुष्प्रत्र जित होता है २ तथा कोई एक ऐसा मनुष्य होता है जो परिज्ञात संज्ञावाला भी होता है ३ ऐसा वह मनुष्य साधु होता है तथा कोई एक ऐसा भी मनुष्य होता है जो न परिज्ञात संज्ञावाला होता है और न परिज्ञात गृहाबासयाला भी होता है ४ ऐसा वह सामान्य गृहस्थ जन होता है । (१२)
" चत्तारि पुरिसजाया" इस १३ - सूत्र द्वारा जो पुरुष जात चार कहे गये हैं उनका सारांश ऐसा है-इनमें कोई एक पुरुष ऐसा होता है जिसका प्रयोजन इसी जन्ममें भोग सुखादिरूप होता है ऐसा वह पुरुष इहार्थ कहा गया है अर्थात् यह इहार्थ पुरुष ऐहिक જે પરિજ્ઞાત ગૃહાવાસ (યક્ત ગૃહાવાસવાળ) હોય છે, પણ તે ત્યક્ત આર. ભવાળે હોતું નથી. એટલે કે સાધુ હોવા છતાં પણ આરંભને પરિત્યાગ ન કરી શકનાર દુષ્પવૃજિત જીવને આ પ્રકારને પુરુષ કહી શકાય છે. (૩) કઈ એક પુરુષ એવો હોય છે કે જે પરિજ્ઞાત સંજ્ઞાવાળે પણ હોય છે અને પરિજ્ઞાત ગૃહાવ.સવાળા પણ હોય છે એ જીવ સંયત (સાધુ) હોય છે. (૪) કેઈ એક પુરુષ એ હોય છે કે જે પરિજ્ઞાત સંજ્ઞાવાળો પણ હેતું નથી અને પરિજ્ઞાત ગૃહાવાસવાળે પણ હોતું નથી. સામાન્ય ગૃહસ્થજનને આ પ્રકારના પુરુષ કહી શકાય છે. (પરિજ્ઞાત ગૃહાવાસ-ગૃહાવાસના સ્વરૂપને જાણીને તેના પરિત્યાગપૂર્વક પ્રત્રજ્યા અંગીકાર કરનાર.)
"चत्तारि पुरिसजाथा" यादि. १३ मां सूत्रमारे यार सरना પુરુષે કહ્યા છે તેનું સ્પષ્ટીકરણ-(૧) કે.ઈ એક પુરુષ એ હોય છે કે જે આ જન્મના ભેગે પગ રૂપ સુખની ઇચ્છાવાળો હોય છે એટલે કે ઐહિક ભેગસુખાથ હોય છે પણ પરભવના દેવલોક આદિના સુખની ઈચ્છાવાળો
स-२०
श्री. स्थानांग सूत्र :03