SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ सुधा टीका स्था०४ उ०३ सू०२४ मनुष्यलोके देवानामनागमनकारणम् ९९ शब्दादयश्चेति कामभोगाः, यद्वा-काम्येते इति कामौ शब्दरूपलक्षणौ च भोगाःगन्धरसस्पर्शाश्चेति कामभोगाः, यद्वा-कामानां-कमनीयानां शब्दादीनां भोगा:सेवनानि, तेषु मूच्छितः-कामभोगानां विनश्वरत्वादि ज्ञातुमशक्यतया मोहं गतः, गृद्धा कामभोगेच्छासमन्वितो घृतसिक्तवह्निरिवाऽतृप्तः, ग्रथितः कामभोगानुरागरज्जुबद्धः, अध्युपपन्न:-अत्यन्तं विषयपरिभोगाधीनो भवति अत एव स-देवः खलु मानुष्यकान्-मनुष्यलोकभवान् कामभोगान् नो आद्रियते-आदरं न करोति, यह इन्द्रियों द्वारा भोगा जाता है अथवा-जिनमें चाहना जाती है ऐसे शब्दरूप काम हैं तथा गन्ध रस और स्पर्श ये भोग है। अथवा कामका अर्थ कमनीय है, ऐसे कमनीय शब्दादिकोंका जो भोग है वह सेवन करना है वह कामभोग है । देव काम भोगोंकी विनश्वरता जाननेमें असमर्थ होता है, अतः-वे उनका कामभोगोंमें मूच्छितमोहंगत हो जाते हैं। कामभोगकी इच्छासे समन्वित हुवा देव घृतसिक्त अग्नि जैसे गृद्ध-अतृप्त बन जाता है । ग्रथित काममोगानुराग रूपी रस्तीसे वह जकड जाता है, और इस तरह वह अन्तमें अध्युपपन्नक अत्यन्त विषयभोगका सर्वथा अधीन बन जाता है । तात्पर्यकि देवलोकोंमेंसे किसी एक देवलोकमें अधुनोपपन्नक देव वहांके कामभोगोंको इतना अधिक आनन्ददायक मानने लगता है जिससे फिर वह मनुष्यलोक सम्बन्धी काम भोगोंको बिलकुल असार मानने लगता है और इस तरहसे वह उनको आदर दृष्टिसे नहीं देखता है कारणकि અથવા જેની ચાહના થાય છે એવા શબ્દ રૂપ કામ હોય છે અને ગંધ, રસ અને સ્પર્શ, એ ભેગરૂપ છે અથવા કામને અર્થ કમનીય પણ થાય છે એવાં કમનીય શબ્દાદિકને જે ભેગ છે તેને કામગ કહે છે. દેવે કામોની વિનશ્વરતા (અનિત્યતા) જાણવાને અસમર્થ હોય છે, તેથી તેઓ તે કામમાં મૂચ્છિત (આસકત) થઈ જાય છે. કામભેગની ઈચ્છાથી યુક્ત થયેલ દેવ ઘતાસિક્ત અગ્નિ સમાન વૃદ્ધ (અતૃપ્ત, લોલુપ) બની જાય છે. કામગરૂપી દેરડા વડે જકડાવાને કારણે તે તેમાં ગ્રથિત થઈ જાય છે અને “અદ્ભુપપન્ન વિષય ભોગને સર્વથા આધીન બની જાય છે. આ કથનને ભાવાર્થ એ છે કે કોઈ એક દેવલોકમાં ઉત્પન્ન થયેલે ન દેવ (અધુને૫૫ન્નક દેવ) ત્યાંના કામને એટલાં બધાં આનંદદાયક માનવા લાગે છે કે મનુષ્યલોક સંબંધી કામગો તે તેને બિલકુલ અસાર લાગે છે, અને આ રીતે તે તેમને આદર દષ્ટિથી જોતું નથી કારણ કે તે એવું માનતા નથી श्री. स्थानांग सूत्र :03
SR No.006311
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages636
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy