SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ सुधा टीका स्था० ४ उ०३ सु०२२ श्रमणोपासकस्वरूपनिरूपणम् पुनः “ चत्तारि समणोवासगा" इत्यादि-चत्वारःश्रमणोपासकाः प्रज्ञप्ताः, तद्यथा-आदर्शसमानः-आदर्शो-दर्पणः, तेन समानस्तथा यथा-दर्पणः स्वसन्निहितानर्थान् प्रतिविम्बितान् यथावत् प्रतिपद्यते, तथा यः श्रावकः साधुमिरुपदिश्यमानान् उत्सर्गापवादादीन भावान् प्रतिपद्यते-स्वीकरोति स आदर्शसमानः १। तथा-पताकासमानः-पताका यथा विचित्रपवनेन सर्वतश्चाल्यते तथा यस्य श्रावकस्यानवस्थितबोधो विचित्रदेशनया चाल्यते स पताकासमानः । तथास्थाणुसमानः-तिष्ठतीति स्थाणुः-शङ्खः, तत्समानः-स्थाणुर्यथा न नम्रीक्रियते नापि चाल्यते तथा यः श्रावकः सुगुरुदेशनया कुतश्चिदपि कदाग्रहान्न नम्री क्रियते साधुजनोंके दोषोंकाही अन्वेषण किया करते हैं उनकी बुराई-या अपकार करते हैं वे श्रावक सपत्नी समान कहे गये हैं। पुनश्चआदर्श नाम दर्पण (ऐनक) जैसे अपने समीपवर्ती पदार्थों के प्रति. बिम्बको धारण करता है उसी प्रकार साधुजन द्वारा उपदिष्ट या उपदिश्यमान उत्सर्ग और अपवादरूप भावोंको जो श्रावक यथावत् स्वीकार करता है वह आदर्शका समान कहा गया है-१ तथा पताका जिस प्रकार विचित्र पवन द्वारा सब ओर से चञ्चल करदी जाती है वैसे जिन श्रावकका अनवस्थित बोध विलक्षण देशनासे नयमिश्रित कथनसे चलायमान किया जा सके वह श्रायक पताका के समान कहा गया है-२ जैसे स्थाणु न कभी चलायमान किया जाता है और न कभी नमाया जा सकता है वैसे तो श्रावक सुगुरुकी देशनासे भी શધ્યા કરે છે, તેમનું અહિત જ કરે છે અથવા તેમને ઉપકાર કરે છે, એવા શ્રાવકને સપત્ની સમાન કહ્યું છે. શ્રમણોપાસકેના આદર્શ સમાન આદિ ચાર પ્રકારનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે–(૧) આદર્શ એટલે દર્પણ. જેમ દર્પણ પિતાની સામેની વસ્તુઓના યથાર્થ પ્રતિબિંબને ધારણ કરે છે, એ જ પ્રમાણે સાધુજને દ્વારા ઉપદિષ્ટ અથવા ઉપદિશ્ય માન, ઉત્સગ અને અપવાદ રૂપ ભાનો જે શ્રાવક યથાર્થ રૂપે સ્વીકાર કરે છે તે શ્રાવકને આદર્શ સમાન કહે છે. (૨) જેમ પતાકા પવન દ્વારા ચલાયમાન થાય છે-સ્થિરતા છેડીને ચંચલતા સંપન્ન બને છે, એજ પ્રમાણે જે શ્રાવકના અનવસ્થિત બંધને વિલક્ષણ દેશના દ્વારા નયમિશ્રિત કથન દ્વારા ચલાયમાન કરી શકાય છે તે શ્રાવકને પતાકા સમાન કહ્યો છે. (૩) જેમ સ્થાણુને (વૃક્ષના ઇંઠાને) કદી ચલાયમાન કરી શકાતું નથી કે નમાવી શકાતું નથી, એ જ પ્રમાણે જે શ્રાવક સુગુરુની દેશના સાંભળવા श्री स्थानांग सूत्र :03
SR No.006311
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages636
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy