________________
सुघा टीका स्था० ४३०३ सू० २२ श्रमणोपासक स्वरूपनिरूपणम्
चत्वारः श्रमणोपासकाः प्रज्ञप्ताः, तद्यथा - आदर्शसमानः १, पताकासमानः २, स्थाणुसमानः ३, खरकण्टकसमानः ४
टीका - " चत्तारि समणोवासग। " इत्यादि — श्रमणोपासकाः - श्रमणानुपासत इति श्रमणोपासकाः = साधु सेवाकारकाः श्रावका इत्यर्थः, चत्वारः प्रज्ञप्ताः, नद्यथा - मातापितृसमानः- माता च पिता चेति मातापितरौ तयोस्ताभ्यां वा समानस्तथा मातापितरौ यथा स्वपुत्रे निर्हेतुकमत्यन्तं वात्सल्यं कुरुतस्तथा यः श्रावकः साधुषु कारणं विनेयैकान्तेन वात्सल्यं करोति स मातापितृतुल्य भवति, अपूर्वधर्मानुरागरजित हृदयत्वात् १ तथा भ्रातृसमानः भ्राता यथा प्रत्येकहै - ४ पुनश्च श्रमणोपासक चार कहे गये हैं, जैसे कोई एक श्रमणोपासक आदर्शिके समान होता है- १ कोई एक श्रमणोपासक पताका के समान होता है २, कोई एक श्रमणोपासक स्थाणु के समान होता है - ३ कोई एक श्रमणोपासक खरकण्टकके समान होता है - ४ ।
टीकार्य - श्रमणोंकी जो उपासना करते हैं वे श्रमणोपासक हैं, अर्थात्साधुजनों की सेवा करनेवाला श्रावक श्रमणोपासक हैं। इनमें जो चतुर्विधता है उसका तात्पर्य है कि जैसे मातापिता अपने पुत्रों पर अत्यन्त वात्सल्य रखते हैं उसी प्रकार जो श्रावक साधुओं पर विना कारणही एकान्त रूप से वात्सल्य रखते हैं, वे श्रावक मातापिताके समान कहे गये हैं। क्योंकि इनका हृदय अपूर्व धर्मानुरागसे रञ्जित શ્રમણાપાસકના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ પડે છે—(૧) કાઇ શ્રમશેાપાસક આદશ (દપણું) સમાન હેાય છે. (૨) કોઈ समान होय छे. (3) हैं। मे श्रमो पास स्था સમાન હાય છે (૪) કોઇ એક શ્રમણેાપાસક ખરક'ટક સમાન હોય છે.
શ્રમણેાપાસક પતાકા ( वृक्षनुं हुं हुं - थड ) ( ખાવળના કાંટા )
ટીકા—હવે આ સૂત્રને સ્પષ્ટ કરવામાં આવે છે—શ્રમણેાની ઉપાસના કરનારને શ્રમણેાપાસક (શ્રાવક) કહે છે એટલે કે સાધુજનાની સેવા કરનાર શ્રાવકને શ્રમણેાપાસક કહે છે. હવે તેના ચાર પ્રકારનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે જેમ માતાપિતા પેાતાના સતાના પ્રત્યે અસીમ વાત્સલ્ય રાખે છે, એજ પ્રમાણે સાધુએ પ્રત્યે કોઈ પણ પ્રકારની સ્પૃહા વિના અપાર વાત્સલ્ય રાખનાર શ્રાવકને માતાપિતા સમાન કહ્યો છે, કારણ કે તેનું હૃદય અપૂર્વ ધર્માનુરાગથી ર'જિત હેાય છે. (૨) જેમ ભાઇ પ્રત્યેક કાર્યમાં સહાયક થાય
स- १२
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩