________________
सुधा टीका स्था० ४ उ०३० २१ निर्ग्रन्थस्वरूपनिरूपणम्
" चत्तारि णिग्गंथीओ" इत्यादि - एतद्विवरणं निर्ग्रन्थसूत्रवद्बोध्यम्, इत्यत आह- " एवं चैव " - एवमेव-निर्ग्रन्यवदेव भङ्गचतुष्टयं भणनीयम् ।
८७
" चत्तारि समणोवासगा " इत्यादि - एनदपि श्रमणोपासकसूत्रं निग्रन्थसूत्रवद् बोध्यम्, इत्यत आह-" तहेवे "-ति- तथैव यथा निर्ग्रन्था उक्तास्तथैव श्रमणोपासका अपि चतुर्भीयुक्ता बोध्या इति ।
संक्षेपसे श्रमण निर्ग्रन्थोंके चार भेद इस प्रकार से हैं— कोई एक श्रमण निग्रन्थ दीक्षा पर्यायकी अपेक्षा ज्येष्ठ होता हुबाभी अनाराधक होता है - १ कोई एक श्रमण निर्ग्रन्थ दीक्षापर्यायकी अपेक्षा ज्येष्ठ हुवाभी आराधक होता है - २ ।
कोई एक श्रमण निर्ग्रन्थ दीक्षापर्यायकी अपेक्षा लघु हुवाभी अनाराधक होता है -३ और एक श्रमण निर्ग्रन्ध दीक्षापर्यायकी अपेक्षा लघु हुबाभी आराधक होता है-४ “ चत्तारि णिग्गंधीओ' इत्यादि.
इस सूत्र का विवरण निर्ग्रन्थ सूत्र जैसा जानना चाहिये अतः पूर्वोक्त रूपसेही यहां भङ्ग चतुष्टय कर लेना चाहिये । " चत्तारि सम गोवासगे " इत्यादि इस श्रमणोपासक सूत्रकी व्याख्या भी पूर्वोक्त निर्ग्रन्थ सूत्रकी तरह करलेनी चाहिये इसीलिये तहेव ऐसा कहते हुवे सूत्रकार प्रकट करते हैं कि श्रमणोपासक भी निर्ग्रन्थोंके समानही चतु
હવે શ્રમણ નિથાના ચાર ભેટ્ઠ સ'ક્ષિપ્તમાં પ્રકટ કરવામાં આવે છે. (૧) દીઘ્ર દીક્ષા પર્યાયવાળા પણુ અનારાધક હાય એવા શ્રમણ નિગ્રંથ. (૨) દીવ દીક્ષાપર્યાયવાળા પણુ આરાધક હાય એવા શ્રમણ નિગ્રંથ. (૩) લઘુ દીક્ષાપર્યાયવાળા પણુ અનારાધક હોય એવા શ્રમણ નિગ્રંથ. (૪) લઘુ દીક્ષ, પર્યાયવાળા પણ આરાધક હેાય એવા શ્રમણ નિથ. "af formiefert "scule
ચાર પ્રકારની શ્રમણ નિગ્રંથિણીએ ( સાધ્વીએ ) હાય છે. આ સૂત્રનુ વિવરણુ નિગ્ર'થ સૂત્ર અનુસાર કરવુ જોઈએ, એટલે કે આ સૂત્રમાં નિગ્રંથના ચાર પ્રકાર કહ્યા છે, એવા જ પ્રકારા શ્રમણ નિગ્રંથિણીના પશુ સમજી લેવા. " चत्तारि समणोप (सगे " त्याहि-
શ્રમણેાપાસકોના પણ ચાર પ્રકાર કહ્યા છે. શ્રમણ નિગ્રથના જે પ્રકાર આગળ કહેવામાં આવ્યા છે, એવા જ ચાર પ્રકાર શ્રમણેાપાસકેાના પણુ समवा. तहेब ” म यह द्वारा मेवात अउर श्वामां भावी छे શ્રમણાપાસકે પણ શ્રમણનિગ થાની જેમ ચાર પ્રકારના હાય છે.
(6
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩