________________
७०
स्थानाङ्गसने 'किच्चं' इत्यादि, कृत्यं-करणीयमनागतकाले दुःख-दुःखहेतुकत्वात् कर्म, स्पृश्यस्पृष्टलक्षणवन्धावस्थायोग्यं दुःखं-कर्म, क्रियमाणकृत-क्रियमाणं वर्तमानकाले, कृतमतीतकाले-बध्यमानं बद्धं च दुःख-कर्म, कथञ्चनापि कर्मणोऽकरणं नास्तीति भावः, अनेन किम् ?-इत्याह-'कट्ठ' इत्यादि, कृत्वा कृत्वेति कर्म बद्ध्वैय प्राणादयो वेदनां-कर्मकृत शुभाशुभानुभूति वेदयन्ति-अनुभवन्तीति वक्तव्यं स्यात् सम्यग्वादिनामिति ॥ सू० ४३ ॥ इति श्री-विश्वविख्यात-जगदूवल्लभ-प्रसिद्धवाचकपञ्चदशभाषाकलितललितकलापालापक-प्रविशुद्धगद्यपद्यनैकग्रन्थनिर्मापक-बादिमानमर्दक-श्रीशाहूच्छ. त्रपतिकोल्हापुरराजमद - 'जैनशास्त्राचार्य' पदभूषित-कोल्हापुरराजगुरु-बालब्रह्मचारि-जैनाचार्य-जैनधर्मदिवाकर पूज्यश्री-घासीलाल
तिविरचितायां ' स्थानाङ्ग' सूत्रस्य सुधाख्यायां
व्याख्यायां तृतीयस्थानस्य द्वितीयोद्देशकः समाप्तः ॥३-२॥ के द्वारा करणीय कहा गया है अर्थात् जीव आगामी काल में दुःख भोगते हैं अतः वह कर्म जीव के द्वारा करणीय हुआ है-ऐसा मानना चाहिये यदि वह करणीय नहीं होता तो जीव उसे नहीं करता और न वह उसके लिये भविष्यत् काल में अपने उदय में दुःख का ही हेतु होता, अतः जब वह भविष्यत् काल में उसे दुःख का हेतु होता है तो यह मानना ही चाहिये कि दुःख का हेतुभूत वह कर्म जीव के द्वारा करणीय है करणीय होने पर भी यदि यह स्पृश्य नहीं है बन्धावस्था के योग्य नहीं है तो वह उसे दुःख का हेतु भी नहीं होता है और जब वह उसे दुःख का हेतु है तो इससे यह भी मानना चाहिये कि करणीय हुआ भी यह बन्धअयस्थाकेयोग्य है, यह बन्धावस्था की योग्यता भी उसमें जीव के परिणामानुसार कृतक हुई है इसी तरह बर्तमान (કારણ) રૂપ હોવાથી જીવના દ્વારા કમને કરણીય કહ્યું છે. એટલે કે જીવ આગામી કાળમાં દુઃખ ભેગવે છે, તેથી તે કમ જીવના દ્વારા કરણીય થયું છે, એવું માનવું જોઈએ, જે તે કરણય ન હતા તે જીવ તેને કરત નહીં અને ભવિષ્યકાળમાં તેના ઉદય કાળે તે જીવના દુઃખનું કારણ પણ બનત નહીં. જે તે ભવિષ્યકાળમાં તેના દુઃખનું કારણ બને છે, તે એ માનવું જ જોઈએ કે દુઃખના હેતુભૂત તે કર્મ જીવના દ્વારા કરણીય છે. કરણીય હોવા છતાં પણ જે તે સ્પેશ્ય નથી-બન્ધાવસ્થાને ગ્ય નથી–તે તે તેને દુઃખવું કારણ પણ બનતું નથી. પરંતુ જે તે તેના દુખના કારણરૂપ બનતું હોય તે એ વાત પણ માનવી જ જોઈએ કે કરણીય હોવા છતાં પણ તે બન્ધાવસ્થાગ્ય છે. આ બન્ધાવસ્થાની યોગ્યતા પણ તેમાં જીવના પરિણામોનુસાર કુતક થઈ છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨