SearchBrowseAboutContactDonate
Page Preview
Page 754
Loading...
Download File
Download File
Page Text
________________ सुधा टीका स्था०४३०२ सू०६१ जम्बूद्वीपगतभरतैरवतयोः कालनिरूपणम् ७३९ पुष्करवरद्वीपपाश्चात्याद्धे यावत् मन्दरचूलिकेति जम्बूद्वीपकावश्यकं तु कालात् चूलिकां यावत् । धातकीखण्डे पुष्करवरे च पूर्वापरे पार्थे । १ । मू० ६२ । टीका-" जंबुद्दीवे दीवे " इत्यादि-जम्बूद्वीपनामके द्वीपे देवकुरुत्तरकुरुवर्जाः देवकुरूत्तरकृरून वर्जयित्वा चतस्रः अकर्मभूमय:-कर्माणि-कृषिवाणिज्यादीनि तानि न सन्ति यासु तथाभूता भूमयः, प्रज्ञप्ता: कथिताः, तपथाहैमवतमित्यादि। का कहना चाहिये । तात्पर्य यह है कि धातकीखण्डमें पुष्करवरार्धमें और इनके पूर्व अपर पार्श्वमें भी पूर्वोक्त सब कथन कह लेना चाहिये। टीकार्थ-कृषि-वाणिज्य आदि कर्म जिन भूमियों में हो, वे कर्मभूमियां हैं और इनसे भिन्न भूमि अकर्मभूमि है । भरत-हैमवत-हरिवर्ष-विदेह, रम्यक-ऐरण्यवत-ऐरवत इन सात क्षेत्रोमेंसे हैमवत, हरिवर्ष, रम्यक ये तीन अकर्मभूमि क्षेत्र हैं। इन सात क्षेत्रोमें भरतक्षेत्र दक्षिणको ओर अवस्थितहै । भरतसे उत्तरमें हैमवत, इसके उत्तरमें हरिवर्ष. इससे उत्तरमें विदेह, इसके उत्तरमें रम्यक, इसके उत्तर में ऐरण्यवत, इसके उत्तरमें ऐरवत क्षेत्र है । व्यवहार सिद्धि दिशाके नियमानुसार मेरु पर्यंत सातों क्षेत्रोंके उत्तर भागमें अस्थित है। देवकुरु और उत्तरकुरुको छोडकर जो अकर्मभूमिके क्षेत्र चार कहे गये हैं उसका कारण यह है कि ये दो क्षेत्र महाविदेहके ही કથન સમજવું. એટલે કે ધાતકીખંડમાં, પુષ્કરવરાર્ધમાં અને તેના પૂર્વ અને પશ્ચિમ વિભાગોમાં પણ ઉપર મુજબનું સમસ્ત કથન થવું જોઈએ. ટીકાઈ–કૃષિ, વાણિજય આદિ કર્મને જે ભૂમિઓમાં સદ્દભાવ હોય છે, તે ભૂમિએને કર્મભૂમિએ કહે છે, પણ જ્યાં તેમને અભાવ છે એવી ભૂમિએને म भूमिमा ४३ . सरत, भक्त, स्विषः, विटेड, २०५४, #२५यवत, અને અરવત, આ સાત ક્ષેત્રમાંથી હૈમવત, હરિવર્ષ અને રમ્યક, આ ત્રણ અકમભૂમિક્ષેત્ર છે. આ સાત ક્ષેત્રોમાંનું ભરતક્ષેત્ર દક્ષિણમાં અવસ્થિત છે. ભરતની ઉત્તરે હૈમવત, હૈમવતની ઉત્તરે હરિવર્ષ, હરિવર્ષની ઉત્તરે વિદેહ, વિદેહની ઉત્તરે રમ્યક, રમ્પકની ઉત્તરે ઐરણ્યવત અને અરણ્યવતની ઉત્તરે અરવત ક્ષેત્ર છે. વ્યવહાર સિદ્ધ દિશાના નિયમાનુસાર મેરુ પર્વત સાતે ક્ષેત્રના ઉત્તર ભાગમાં આવેલ છે. અકર્મભૂમિના ચાર ક્ષેત્ર કહ્યાં છે. તેમાં દેવકુરુ અને ઉત્તરકુરુને સમાવેશ નહીં કરવાનું કારણ એ છે કે તે બંને મહાવિદે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
SR No.006310
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages819
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy