________________
सुघा टोका स्था० ४३०२ सू० ४६ व्याघातस्वरूपनिरूपणम् ६३७ उञ्छस्य सामुदानिकस्य गवेषयिता भवति ४। इत्येतैश्चतुर्भिः स्थानः निर्ग्रन्थानां वा निर्ग्रन्थीनां वा यावत् समुत्पद्यते । मू० ४६ ।।
टीका-" चउहि ठाणेहि " इत्यादि-चतुर्भिः-चतुःसंख्यैः स्थानः-अनु. पदं वक्ष्यमाणैः स्व्यादि कथाचतुष्टयरूपकारणैः, निर्ग्रन्थानां-साधूनां वा, निम्रन्थीनां वा-साध्वीनां वा, अस्मिन्-चतुर्थारकलक्षणे उपलक्षणाचतुर्थारकजन्मवतां पञ्चमारकलक्षणेऽपि च समये, अतिशेष-शेषाणि-मतिप्रभृति चक्षुर्दर्शनादीनि, उञ्छ जोकि अनेक घरोंसे संगृहीत होता है उसका सम्यक् गवेषयिता होते हैं ४ । इस प्रकारके इन चार कारणोंसे निर्ग्रन्ध-निर्ग्रन्थियोंको ज्ञानदर्शन उत्पन्न होते हैं। टीकार्थ-यहां चार स्थानरूप कारण स्त्रीकथा आदि लिये गये हैं " इस समय " पदसे आरकका समय और चौथे आरकमें उत्पन्न हुये मनुष्योंका समय पञ्चम आरकका लिया गया है जो ज्ञानदर्शन सर्वाऽवबोध आदि गुणों द्वारा मति आदि ज्ञानोंसे, तथा-चक्षु दर्शन आदि दर्शनोंसे विशिष्ट होता है । वह अतिशेषपदसे गृहीत हुवा है, ऐसा वह अतिशेष ज्ञान दर्शन और केवल दर्शनरूप होता है । "समुत्पत्सुकामम्" ऐसा जो पद यहां आया है उसका तात्पर्य उत्पन्न होनेकी इच्छावाला होता है । परन्तु ज्ञानादिकोंमें अभिलाषाका अभाव रहता है । अतःइस पदसे उत्पत्तिके योग्य होते हुवे ऐसा अर्थ लिया गया है, तथाच चतुर्थे आरकके समयमें और उपलक्षणसे चतुर्थ आरकमें जन्मे हुवे કે જે અનેક ઘરમાંથી ગ્રહણ કરવામાં આવે છે તેના તેઓ સમ્યક ગષયિતા હોય છે.
ટીકાથ––નિગ્રંથાદિમાં જ્ઞાનદશન ઉત્પન્ન ન થવાના સ્ત્રીથા આદિ કારણે બતાવ્યાં છે. “આ સમય” પદ દ્વારા આરાને સમય તથા ચોથા આરામાં ઉત્પન્ન થયેલા અને પાંચમાં આરામાં પણ હૈયાતિ (અસ્તિત્વ) ધરાવતા માણસને સમય ગૃહીત થયેલ છે. જે શાનદર્શન સર્વ અવધ આદિ ગણે દ્વારા મતિજ્ઞાન આદિ જ્ઞાનેથી અને ચક્ષદર્શન આદિ દર્શનથી જ પડે છે એવા જ્ઞાનને “અતિશેષ પદ દ્વારા ગ્રહણ કરવામાં આવ્યું છે. એવું તે અતિશેષ જ્ઞાનદર્શન કેવળજ્ઞાન અને કેવળદર્શન રૂપ હોય છે. " समुत्पत्तुकामम् " मा २ सूत्र५४ महा माया छ तना अर्थ पन्न થવાની ઇચ્છાવાળો ” થાય છે. પરંતુ જ્ઞાનાદિ કેમાં અભિલાષાને અભાવ હોય છે, તે કારણે તેને અર્થ “ઉત્પત્તિને ગ્ય હોવા છતાં” લેવામાં આવેલ છે.
ચોથા આરાના સમયમાં અને ઉપલક્ષણની અપેક્ષાએ ચોથા આરામાં
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨