________________
सुघा टीका स्था०३७०२ सू० ३९ दिग्निरूपण गत्यागत्यादिनिरूपणच ४५ ५, वृद्धिः ६, निर्वृद्धिः ७, गतिपर्यायः ८, समुद्धातः ९, कालसंयोगः १०, दर्शनाभिगमः ११, ज्ञानाभिगमः १२, जीवाभिगमः १३। त्रिमिर्दिग्भिर्जीवानामजीवाभिगमः प्रज्ञप्तः, तद्यथा ऊर्ध्वया, अधोदिशया, तिरच्या १४। एवं पञ्चेन्द्रिन्द्रियतिर्यग्योनिकानाम् । एवं मनुष्याणामपि ।। मू० ३९ ॥
टीका-तिचिहा' इत्यादि लोकस्य स्थितिः-लोकस्थितिः-लोकव्यवस्था, सा त्रिविधा, तथाहि-आकाशे प्रतिष्ठितः-आश्रितः-आकाशप्रतिष्ठितः, सर्वद्रब्याणामाकाशप्रतिष्ठितत्वात् , आकाशंतु स्वपतिष्ठितमेवेति न तत्प्रतिष्ठाचिन्तनं कृतमिति । वातः-तनुवातः घनवातः, पूर्व तनुवातः, तदुपरि घनवात इति भावः, सच धनवातस्तमस्तमादिनरकपृथिवीनामाधारतया व्यवस्थितोऽधोवर्ती-अत्यन्तआगति, व्युत्क्रान्ति, आहार, वृद्धि, निर्वृद्धि गतिपर्याय, समुद्घात, कालसंयोग, दर्शनाभियोग, ज्ञानाभिगम और जीवाभिगम ये सब भी इन दिशाओं के अनुसार ही होते हैं।
इन तीन दिशाओं से ही जीवों के अजीवाभिगम कहा गया है इसी तरह से मनुष्यों की और तिर्यश्च योनिकों की गति आगति आदि के विषय में भी समझना चाहिये ।
टीकार्थ-समस्त द्रव्य आकाश में प्रतिष्ठित हैं-इसलिये यहां वायु को आकाश प्रतिष्ठित कहा गयाहै वातसे यहां तनुवात और घतयात लिये गये हैं। आकाश किसी अन्यद्रव्य के आधार पर नहीं है क्यों कि वह सय से बड़ा है इसलिये वह अपने ही आधार पर है इसीलिये सूत्रकार ने उसके आधार के विषय में यहां नहीं कहा है पहिले तनुवात है और એમાંથી જ એની ગતિ થાય છે. (૧) ઉર્ધ્વદિશામાંથી, (૨) અદિશામાંથી मन (3) तिदिशामाथी. मे ४ प्रभारी मागति, व्युत्वन्ति, २, वृद्धि, નિવૃદ્ધિ, ગતિપર્યાય, સમુદ્રઘાત, કાલસંયોગ, દર્શનાભિયોગ, જ્ઞાનાભિગમ અને જીવાભિગમ, આ બધું પણ દિશાઓને અનુસાર જ થાય છે.
આ ત્રણ દિશાઓમાંથી જ જીવોના અછવાભિગમ કહ્યા છે. એ જ પ્રમાણે મનુષ્ય અને તિયની ગતિ, આગતિ આદિના વિષયમાં પણ સમજવું. ટીકા–સમસ્ત દ્રવ્ય આકાશમાં પ્રતિષ્ઠિત (વિદ્યમાન) છે, તેથી અહીં વાયુને આકાશ પ્રતિષ્ઠિત કહ્યો છે. વાત પદ દ્વારા અહીં તનુવાત અને ઘનવાતને ગ્રહણ કરવામાં આવેલ છે. આકાશ કે અન્ય દ્રવ્યને આધારે રહેલું નથી, કારણ કે તે સૌથી મોટું છે, તે પિતાને આધારે જ રહેલું છે. તેથી સૂત્રકારે તેના આધાર વિષે અહીં કંઈ પણ કહ્યું નથી. પહેલા તનુવાત છે અને તેની ઉપર
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨