________________
स्थानाङ्गसूत्रे
५३०
_ “भावममाणम्'-भाव एव भावानां वा प्रमाणं भावप्रमाणम् , तच त्रिविधंगुण-नय-संख्याभेदात् , तत्र गुणाः-जीवस्य ज्ञान-दर्शन-चारित्राणि, तत्र ज्ञानप्रत्यक्षा-ऽनुमानो-पमाना-ऽऽगमरूपं प्रमाणमिति, दर्शन-तत्वश्रद्धानम् , चारित्रसावधविरतिरूपम्, नयाश्च-नैगमादयः, संख्या-एकद्वित्रिचतुरादिकेति भावप्रमा. णम् ।४। मू०२०।
देवाधिकारादेवेदं दिक्कुमारीमहत्तरिका निरूपकमूत्रचतुष्टयमाह
मूलम्च त्तारि दिसाकुमारिमहत्तरियाओ पण्णत्ताओ, तं जहा-रूया १, रूयंसा २, सुरूवा ३, रूयाई ४॥ चत्तारि द्रव्यत्वकी अपेक्षा एक होने पर भी पर्यायकी अपेक्षा उन दोनों में द्रव्यमें
और पर्यायमें भेद होता है इस बातकी सूचनाके निमित्त क्षेत्र और काल ( ये दोनों ) पृथक् पृथकू प्रमाण कहे गये हैं।
भावरूप जो प्रमाण है वह, अथवा भावोंका जो प्रमाण है वह भाव. प्रमाण है। यह भावप्रमाण तीन प्रकारका कहा गया है । गुण-नय
और संख्या, इनमें गुणरूप भावप्रमाण जीवके ज्ञान-दर्शन और चारित्र हैं, प्रत्यक्ष अनुमान आगम और उपमान ये ज्ञानरूप भावप्रमाण हैं। तत्वोंका श्रद्धान करना यह दर्शनरूप भावप्रमाण है । सावध कार्यों से विरति होना यह चारित्ररूप भावप्रमाण है। नैगमादि जो नय हैं वे नयरूप भावप्रमाण हैं। एक-दो आदि जो संख्या है वह संख्यारूप भावप्रमाण है । इस प्रकारसे यह प्रमाणका निरूपण किया ॥ सू० २०॥ દ્રવ્યની અપેક્ષાએ એક હોવા છતાં પણ પર્યાયની અપેક્ષાએ તે બનેમાં ( દ્રવ્યમાં અને પર્યાયમાં ) ભેદ હોય છે. આ વાતને પ્રકટ કરવા નિમિત્તે ક્ષેત્ર અને કાળ (એ બને) ને પૃથકુ પૃથફ ( જુદાં જુદાં) પ્રમાણ કહ્યાં છે. ભાવરૂપ જે પ્રમાણ છે તેને અથવા ભાવનું જે પ્રમાણ છે તેને ભાવપ્રમાણ ॐ छ. तलावप्रमाण र ४२नु ४थु छ-(1) शुध, (२) नय भने (૩) સંખ્યા. જીવના જ્ઞાન, દર્શન અને ચારિત્ર, એ ગુણરૂપ ભાવપ્રમાણ છે. પ્રત્યક્ષ અનમાન, આગમ અને ઉપમાન તે જ્ઞાનરૂપ ભાવપ્રમાણ છે. તે પ્રત્યે શ્રદ્ધા રાખવી તે દશનરૂપ ભાવ પ્રમાણે છે, અને સાવદ્ય કાર્યોમાંથી વિરતિ થવી તેનું નામ ચારિત્રરૂપ ભાવપ્રમાણ છે. નૈગમ આદિ જે નય છે, તે નયરૂપ ભાવપ્રમાણે છે. એક બે આદિ જે સંખ્યા છે તે સંખ્યારૂપ ભાવપ્રમાણ છે. આ शत मा भानुं नि३५५ ४२१मा मायुं छ. ॥ सू. २० ॥
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨