________________
३८८
__ स्थानास्त्रे अथ ऋजुचक्रपूर्वकपरिणतघटितदृष्टान्तभूतवृक्षसूत्रम्-३ चत्वारो वृक्षाः प्रज्ञप्ताः, तद्यथा-ऋजु मैक ऋजुपरिणतः १, ऋजुर्नामैको वक्रपरिणतः २, वक्रो नामैक ऋजुपरिणतः ३, वक्रो नामैको चक्रपरिणतः ॥ ४॥३॥ इति ॥
अथ ऋजुवक्रपूर्वकपरिणतघटितदार्टान्तिकपुरुषसूत्रम्-४ एवमेव चत्वारि पुरुषजातानि प्रज्ञप्तानि, तद्यथा-ऋजुन मैक ऋजुपरिणतः १, ऋजुर्नामैको चक्रपरिणतः २, वक्रो नामैक ऋजुपरिणतः ३, वक्रो नामैको वक्रप. रिणतः ४॥ इति ऋजुवक्रपूर्वकपरिणतघटितदार्टान्तिकपुरुषजातमूत्रम् ।४।
अथ ऋजुवकपूर्वकरूपघटितदृष्टान्तभूतवृक्षसूत्रम्-५ चत्वारो वृक्षाः प्रज्ञप्ताः, नद्यथा-ऋजुर्नामैक ऋजुरूपः १, ऋजुर्नामैको वक्र. रूपः २, वक्रो नामैक ऋजुरूपः ३, वक्रो नामैको वक्ररूपः ४. इति ५
___ अथ ऋजुचक्रपूर्वकरूपघटितदार्टान्तिकपुरुषजातमूत्रम्-६
एवमेव चत्वारि पुरुषजातानि प्रज्ञप्तानि, तद्यथा-ऋजुन मैक ऋजुरूपः १, ऋजुर्नामैको वनरूपः २, वक्रो नामैक ऋजुरूपः ३, वक्रो नामैको चक्ररूपः ।। ६॥ इति त्रयोदशमूत्र्याम् सदृष्टान्तिकषसूत्री प्रणत के साथ मन को लेकर सङ्कल्प को लेकर प्रज्ञा को लेकर दृष्टि को लेकर शीलाचार को लेकर व्यवहार को लेकर, एवं-पराक्रम को लेकर जो चतुर्भङ्गी के सात सूत्र बनाये गये हैं, वे-विना दृष्टान्त के ही बनाये गये हैं। क्यों कि-मन आदि धर्म असंज्ञी वृक्षों में सम्भावित (सम्बद्ध) नहीं होते हैं, विना दृष्टान्त के चतुर्भङ्गी सम्बन्धी वे सात सूत्र इस
આ રીતે પહેલેથી છ સુધીના સૂબે તે અનુક્રમે દષ્ટાંત અને દષ્ટિબ્લિક પુરુષની અપેક્ષાએ બતાવવામાં આવ્યા છે. પરંતુ ઉન્નત પ્રણતની સાથે (૧) भन, (२) २४६५, (3) प्रज्ञा, (४) ६ष्ट, (५) या२, (६) व्यवहार मने. (૭) પરાક્રમ, આ સાતને ચેજિત કરીને જે ચાર ચાર ભાંગાવાળા સાત સૂત્રે બતાવવામાં આવ્યાં છે, તે વિના દૃષ્ટાંત જ બતાવવામાં આવ્યાં છે, કારણ કે મન આદિ ઉપર્યુક્ત સાત ધર્મોને અસંજ્ઞી વૃક્ષમાં સદ્ભાવ હોઈ શકતો નથી. - આ રીતે દષ્ટાંત વિના (એટલે કે માત્ર પુરુષને અનુલક્ષીને) ચાર ચાર ભાંગાવાળા જે સાત સૂત્રે બતાવ્યાં છે, તે નીચે પ્રમાણે સમજવાએટલે કે સાતમાંથી લઈને ૧૩ માં સુધીના સૂત્રના ભાંગાનું સ્વરૂપ અહીં પ્રકટ કરવામાં આવે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨