________________
३६८
D
स्थानाङ्गसूत्रे गातङ्कयत्वेन महावेदनश्च दीर्घेण=दीर्घतरेण पर्यायेण सिद्धो जातः, तद्भवे सिद्धयः भावेन तृतीय देवलोकाच्च्युत्वा महाविदेहक्षेत्रे सेत्स्यत्वादिति ॥ ३ ॥ इति तृतीयाऽन्तक्रिया ३।
अथ चतुर्थ्यन्तक्रिया-४" अथापरा” इत्यादि-चतुर्थ्यन्तकियाऽल्पकर्मपत्यायातविषया, स्पष्टा, यथाऽसौ भगवती मरुदेवी प्रथमजिनमाता, सा हि स्थविरावस्थायामपि क्षीणमा अगारावस्था से अनगारावस्था में प्रवजित हुवा, यहां से आगे का और सब कथन पूक्तिरूप से समझ लेना चाहिये। ऐसा महाकर्मा जीव महातपों का अनुष्ठान करता है, फिर भी सनत्कुमार चतुर्थ चक्रवर्ती की तरह बह दीर्घतर पर्याय से सिद्धिगति को प्राप्त करता है, सनत्कुमार चक्रवर्ती ने ७०० सात सौ वर्षतक महातपों का पालन किया इन्हें सोलह १६ रोगातङ्क हो गये इससे इन्हें महावेदना का सामना करना पडा तद्भय में इन्हें सिद्धिगति प्राप्त नहीं हुई अब ये देवलोक से च्युत होकर महाविदेहक्षेत्र में उत्पन्न होंगे और-वहीं सिद्धिगति को प्राप्त करेंगे इस प्रकार की यह तृतीय अन्तक्रिया है ॥३
चतुर्थ अन्तक्रिया-४ " अथापरा" इत्यादि-यह चतुर्थ अन्तक्रिया अल्प कर्म प्रत्यायात विषयवाली होती है इसके विषय का और सब कथन स्पष्ट है यह
થઈને અગારાવસ્થાના પરિત્યાગપૂર્વક અણગારાવસ્થા ધારણ કરે છે ત્યારપછીનું સમસ્ત કથન પૂર્વોક્ત કથન અનુસાર સમજવું. એ મહાક જીવ મહાતપનું અનુષ્ઠાન કરે છે, છતાં પણ ચોથા ચકવર્તી સનકુમારની જેમ અતિ દીર્ઘ કાળ પર્યન્ત શ્રમણ્ય પર્યાયનું પાલન કરીને સિદ્ધિગતિ પ્રાપ્ત કરે છે. સનકુમાર ચકવતીએ ૭૦૦ વર્ષ સુધી મહાતપિનું પાલન કર્યું હતું. તેમને ૧૬ રોગાતકનું વેદન કરવું પડ્યું હતું. છતાં પણ તેમને એ જ ભવમાં સિદ્ધિગતિની પ્રાપ્તિ થઈ નહીં. તેઓ ત્રીજા દેવલોકમાંથી ચ્યવને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન થશે અને ત્યાંથી જ સિદ્ધિગતિ પ્રાપ્ત કરશે. આ પ્રકારની આ ત્રીજી અન્તક્રિયા છે . ૩
- याथी सन्तस्यिा - “अथापरा" त्याEि- याथी मन्तध्या २५६५४ प्रत्यायात વિષયવાળી હોય છે. એટલે કે અલ્પ કર્મના ભારથી અપકર્મા બનેલા જીવની આ અન્તકિયા સમજવી. તેના વિષેનું બાકીનું બધું કથન સ્પષ્ટ છે, તેથી અહીં તેનું અધિક વિવેચન કર્યું નથી. આ ક્રિયા પહેલા જિનની માતા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨