________________
स्थानाङ्गसूत्रे षेणानुदीर्णोदयप्रवेशनतः, ४ अवेदयन्-अनुभवकरणतः ५, निरजरयन्-आत्मप्रदेशपरिशाटनतः ६ । एवं वर्तमाना-नागतकालयोरपि बोध्यम् । चयाधाश्रित्य गाथार्धमत्र, तथाहि-"चिण उवचिण. ' इत्यादि । अस्याओं व्याख्यातपूर्व एवेति ॥ म्० १०१ ॥ उपचय करते हैं और भविष्यत् में भी वे उनका उपचय करेंगे। इसी प्रकार से अपने भावों के अनुसार उनका निर्माण करने से उनका भूतकाल में बन्ध किया है, वर्तमानकाल में ये उनका बन्ध करते हैं, आगे भी वे उनका बन्ध करेंगे। इसी तरह अध्ययसाय विशेष से अनुदीर्ण को उदय में प्रवेश कराने से जीव ने भूतकाल में उनकी उदीरणा की है वर्तमान में ये उनकी उदीरणा करते हैं और भविष्यत् में वे उनकी उदीरणा करेंगे। इसी तरह से जीय ने उनका अनुभवन करण से उनका भूतकाल में वेदन किया है वर्तमान में वे उनका वेदन करते हैं और भविष्यत् में वे उनका वेदन करेंगे। इसी प्रकार आत्मप्रदेश से उन्हें हटाने से जीव ने भूतकाल में उनकी निर्जरा की है वर्तमान में वे उनकी निर्जरा करते हैं और भविष्यत् में वे उनकी निर्जरा करेंगे। चयादि को आश्रित करके यह आधी गाथा सूत्रकार ने “ एवं चिण उवचिण અપેક્ષાએ ભૂતકાળમાં પણ તેમને ઉપચય કર્યો છે. વર્તમાનમાં તે તેમને ઉપચય કરે છે અને ભવિષ્યમાં પણ તેમને ઉપચય કરશે.
એ જ પ્રમાણે પોતાના ભાવે અનુસાર તેમનું નિર્માણ કરવાની અપેક્ષાએ જીવે ભૂતકાળમાં તેમને બન્ચ કર્યો છે. વર્તમાનકાળમાં પણ તે તેમને બધ કરે છે અને ભવિષ્યમાં પણ તે બન્ચ કરશે. એ જ પ્રમાણે અધ્યવસાય વિશેષથી અનુદીને તેમના ઉદયમાં પ્રવેશ કરાવવાની અપેક્ષાએ ભૂતકાળમાં તેમની ઉદીરણા કરી છે. વર્તમાનકાળમાં પણ જીવ તેમની ઉદીરણ કરે છે અને ભવિષ્યમાં પણ જીવ તેની ઉદીરણા કરશે.
એ જ પ્રમાણે જીવે તેમના અનુભવનકરણની અપેક્ષાએ ભૂતકાળમાં તેમનું વેદન કર્યું છે. વર્તમાનકાળમાં પણ જીવ તેમનું વેદન કરે છે અને ભવિષ્યમાં પણ તે તેમનું વેદન કરશે.
એ જ પ્રમાણે આત્મપ્રદેશમાંથી તેમને અલગ કરવાની અપેક્ષાએ જીવે ભૂતકાળમાં તેમની નિજર કરી છે, વર્તમાનકાળમાં પણ છવ તેમની નિજ રા કરે છે અને ભવિષ્યમાં પણ છવ તેમની નિર્જરા કરશે.
ययाहिने माश्रित श२ मा अर्थी ॥सूत्र एवं चिण-उवचिण -बंध-उदीरण-वेद तह निज्जरा चेव” मा प्रमाणे ही छ, तन म
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨