________________
३५२
स्थानाङ्गसूत्रे
व्वत्तिए, पुरिसणिव्वत्तिए, णपुंसगणिव्वत्तिए १। एवं " चिणउवचिण-बंध- उदीरण- वेद तह निज्जराचेच " ॥ सू० १०१ ॥
छाया - जीवा खलु त्रिस्थाननिर्वर्तितान पुद्गलान् पापकर्मतया अचिन्वन् वा, चिन्वन्ति वा चेष्यन्ति वा तद्यथा - स्त्रीनिर्वर्तितान, पुरुषनिर्वर्त्तितान्, नपुंसक निर्वर्त्तितान् |१| एवं चयोपचयबन्धोदीरणवेदास्तथानिर्जरा चैत्र ।। सू० १०१ ॥
टीका--' जीवा' इत्यादि सूत्रषट्कम् । जीवाः खलु त्रिस्थाननिर्वर्त्तितान्त्रिभिः स्थानैर्निर्वत्तिताः - उपार्जिताः त्रिस्थाननिर्वर्त्तितास्तान् पुद्गलान् पापकर्मतया - अशुभकर्मत्वेन उत्तरोत्तराशु माध्यवसायवशात् अचिन्वन्- एकत्रीकृतवन्तो भूतकाले, चिन्वन्ति वर्त्तमानकाले, चेप्यन्ति - अनागतकाले । तान्येव त्रिस्थानानि दर्श यति - स्त्री निवर्त्तितान् स्त्री वेदत्वेनाऽर्जितान् पुरुषनिर्वर्त्तितान - पुरुषवेदत्वे
1
ग्रैवेयक आदि विमानों में जीव की निवासिता कर्मोदय से होती है - इस लिये अब सूत्रकार कर्म के तीन स्थान प्रकट करते हैं-" जीवा णं तिहाण " इत्यादि
-
टीकार्थ- जीवोंने तीन स्थानों द्वारा उपार्जित पुगलों को उत्तरोत्तर अशुभ अध्यवसाय के वश में होकर पापकर्मरूप से भूतकाल में संगृहीत किया है वर्तमान में संगृहीत करते हैं और भविष्यत् काल में संगृहीत करेंगे। वे तीन स्थान इस प्रकार से है - स्त्री वेद, पुरुष वेद, और नपुंसकवेद इनमें रहकर जीवने जिन पुगलों को उपार्जित कर पापकर्म से पहिले एकत्रित किया है वर्तमान में एकत्रिक कर रहे हैं और भवियत् काल मे जिन्हें वे एकत्रित करेंगे वे स्त्री वेद निवर्तित पुद्गल हैं । इसी प्रकार पुरुष वेद में रहकर जीव ने जिन पुगलों को उपार्जित कर ત્રૈવેયક આદિ વિમાનામાં જીવની ઉત્પત્તિ ( ઉપપાત) કર્માયથી થાય છે. તેથી હવે સૂત્રકાર કર્મના ત્રણ સ્થાન પ્રકટ કરે છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
-
" जीवाणं तिद्वाण " ईत्याहि ।
ટીકા-જીવે એ ત્રણ સ્થાના દ્વારા ઉપાર્જિત પુāને ઉત્તરાત્તર અશુભ અય વસાયને અધીન થઈને અશુભ કમરૂપે ભૂતકાળમાં સંગૃહીત કર્યા છે. વત માનમાં સગૃહીત કરે છે અને ભવિષ્યમાં સંગૃહીત કરશે. તે ત્રણ સ્થાન આ પ્રમાણે છે— સ્રવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ, સ્ત્રીવેદમાં રહીને જીવે જે પુદ્ગલેને ઉપાર્જિત કરીને અશુભકમ રૂપે પહેલાં ( ભૂતકાળમાં ) એકત્રિત કર્યા છે, વર્તમાનમાં એકત્રિત કરી રહ્યો છે અને ભવિષ્યકાળમાં પણ જેને તે એકત્રિત કરવાના છે, તે પુદ્ગલેને સ્ત્રીવેદ નિવૃત્િત પુદ્ગલેા કહે છે.