________________
सुघाटीका स्था० ३ उ० २ सू० ३५ समेदाप्रवज्यानिरूपणम्
२१
स्नातकः, त्रयो निग्रन्थाः सनी नोसज्ञोपयुक्ता प्रज्ञप्ताः तद्यथा बकुशः, प्रति. सेवनाकुशीलः, कषायकुशीलः ॥ मू० ३५ ॥
टीका-' तओ नियंठा' इत्यादि । निर्गता ग्रन्थाद् बाह्याभ्यन्तररूपात् निर्ग्रन्या:-संयताः, नो-नैव संज्ञायाम्-आहाराघभिलाषरूपायां पूर्वानुभूतस्मरणाऽनागतचिन्ताद्वारेणोपयुक्ता ये ते नोसंज्ञोपयुक्ताः । ते त्रयः प्रज्ञप्ताः । तानेवाहपुलाकः-लब्धिविशेषेणोपजीवनादिना संघमासारताकारकः । निर्ग्रन्थः-उपशान्तप्रकार के हैं। तथा निर्ग्रन्थ आहारादि की अभिलाषारूप सज्ञा में और इस प्रकार की संज्ञाके अभावरूप असंज्ञा में उपयुक्त होते हैं । अर्थात् संज्ञा और असंज्ञा इन दोनों से संकीर्ण स्वरूपवाले होते हैं ये भी तीन प्रकार के होते हैं। जैसे बकुश, प्रतिसेवनाकुशील और कषायकुशील। टोकार्थ-बाह्य और आभ्यन्तररूप परिग्रहसे ग्रन्थसे जो नीकल चुके होते हैं। अर्थात् बाह्य और आभ्यन्तर परिग्रह का जो सर्वथा परित्याग कर देते हैं वे निर्ग्रन्थ है, इनमें कितनेक निर्ग्रन्ध ऐसे होते हैं जो आहारादि की संज्ञा से पूर्वोपभुक्त आहारादि के विचार से और अनागत (भविध्यत् ) आहारादि की प्राप्ति की चिन्ता में उपयुक्त नहीं होते हैं । ऐसे आहारादि की संज्ञामें अनुपयुक्त निर्ग्रन्थ पुलाक आदिके भेद से तीन प्रकार के होते हैं-इनमें जो निर्ग्रन्थ लब्धिविशेषवाले होते हैं तथा संयम से जिन्हें विशेष-अनुराग नहीं होता है वे पुलाक है । तात्पर्य इसका ऐसा है कि ये पुलाक उत्तर गुणों की उत्तमता से नहीं पालते છે. તથા જે નિગ્રંથ આહારાદિની અભિલાષારૂપ સંજ્ઞામાં ઉપયુક્ત હોય છે અને તે પ્રકારની સંજ્ઞાના અભાવરૂપ અસંજ્ઞામાં ઉપયુક્ત હોય છે, એટલે કે સંજ્ઞા અને અસંજ્ઞા એ બન્નેમાં સંકીર્ણ સ્વરૂપવાળા હોય છે એવાં નિગ્રંથે ५५ ३५ ४॥२॥ य छे-(१) ५४३, (२) प्रतिसेयना 4 मने (3) ४ाय।।
ટીકાર્થ–બાહા અને આભ્યન્તર પરિગ્રહને જેમણે તદ્દત પરિત્યાગ કર્યો હોય છે તેમને નિગ્રંથ કહે છે. તે નિર્ચ થે માંના કેટલાક નિર્ચ છે એવાં હોય છે કે જેઓ આહારાદિની સંજ્ઞામાં ઉપયુક્ત હોતા નથી. એટલે કે તેઓ પૂર્વોપભુક્ત આહારાદિના વિચારમાં અથવા અનાગત (ભવિષ્યના) આહારની ચિન્તામાં ઉપયુક્ત હોતા નથી. એવાં આહારાદિ સંજ્ઞામાં અનુપયુકત નિર્ચ થના પુલાક આદિ ત્રણ પ્રકાર પડે છે. જે નિગ્રંથ વિશિષ્ટ લબ્ધિસંપન્ન હોય છે તથા સંયમ પ્રત્યે જેમને વિશેષ અનુરાગ નથી, તે નિગ્રન્થને પુલાક કહે છે.
આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે-પુલાક નિગ્રંથ ઉત્તરગુણનું ઉત્તમ રીતે પાલન કરતા નથી એટલું જ નહીં પણ તેઓ મૂલગુણેમાં પણ પૂર્ણતા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨