________________
३२०
-
-
स्थानागसत्रे अथ तृतीयमहत्सूत्रमाह-' तो अरहा' इत्यादि, अर्हन्तिदेवकृताष्टमहामा. तिहार्यरूपमतिशयमित्यहन्तः । ते त्रयः शेष व्याख्या जिनवद् विज्ञेया३||सू०८७॥
एते च सलेश्या अपि भवन्तीति चतुर्दशमौलेश्या प्रकरणमाह
मूलम्-तओ लेसाओ दुब्भिगधाओ पण्णत्ताओ, तं जहा कण्हलेसा, गोललेसा काउलेसा । १। तओ लेसाओ सुन्भिगंधाओ पण्णत्ताओ तं जहा-तेउलेसा, पम्हलेसा, सुक्कलेसा । २। एवं दोग्गइगामिणीओ ३, सोग्गइगामिणीओ४, संकिलिट्ठाओ ५, असंकिलिटाओ ६, अमणुण्णाओ ७, मणुण्णाओ द्रव्यक्षेत्रादि की मर्यादा लेकर साक्षात् जानते है, अरूपी पदार्थों को नहीं। परन्तु-जो केवलज्ञान से केवली होता है केवलज्ञानवाला होता है वह रूपी अरूपी समस्त पदार्थों को जानता है, परन्तु अपने विषय को जानने में इन तीनों केवलियों को ज्ञान में वैशध का अन्तर नहीं है यही कधन निश्चय प्रत्यक्ष ज्ञानवान् निश्चय प्रत्यक्ष से कहा गया है। अर्हन्त सूत्र की प्ररूपणा करते हुये सूत्रकार अब कहते हैं-जो देवकृत अष्ट महाप्रातिहार्यरूप अतिशयचाले होते हैं ऐसे अर्हन्त अवधिज्ञानअर्हन्त आदि के भेद से तीन प्रकार के जो कहे गये हैं सो इन पदों की व्याख्या जिन व्याख्या की तरह जाननी चाहिये ।। सू०८७ જાણી–દેખી શક્તા નથી. પરંતુ જે કેવળજ્ઞાનવાળા કેવાળી હોય છે, તેઓ રૂપી અરૂપી સમસ્ત પદાર્થોને જાણી દેખી શકે છે, અમુક મર્યાં. દામાં રહેલા પદાર્થોને જ તેઓ જોઈ શકે છે, એવું નથી, પરંતુ ત્રિકાળવતી અને ત્રણે લોકમાં રહેલા સમસ્ત દ્રવ્યોને “ હાથમાં રહેલા આમળાની જેમ” જાણ–દેખી શકે છે. પરંતુ પિતપિતાના વિષયમાં તે ત્રણે કેવલીઓના જ્ઞાનમાં પૂર્ણ રૂપે વિશદતા જ હોય છે. એ જ વાત નિશ્ચય પ્રત્યક્ષ જ્ઞાનવાન-નિશ્ચય પ્રત્યક્ષથી પ્રકટ કરવામાં આવી છે.
- હવે સૂત્રકાર અહંત સૂત્રની પ્રરૂપણું કરે છે–જેઓ દેવકૃત અષ્ટ મહાપ્રાતિહાર્યરૂપ અતિશયવાળા હોય છે, એવા અહં તેના પણ ત્રણ પ્રકાર છે– (१) अवधिज्ञान मत, (२) मन:५वज्ञान मत मन शान "त. અવધિજ્ઞાન જિન આદિ પદના જેવી જ આ પદોની વ્યાખ્યા સમજવી. સૂ. ૮૭
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨