________________
३०४
स्थानाङ्गसूत्रे
चाहनानि बेसरादीनि खच्चर इतिभाषा प्रसिद्धानि कोशः - भाण्डागारं,
कोष्ठागारं धान्यगृहम्, तद्रूपा ऋद्धिर्या सा तथा । ४ । प्रकारान्तरेण राजर्द्धिमाह - ' अहवा ' इत्यादि, अथवा पुनरप्यन्यप्रकारेण राजर्द्धि स्त्रिविधा, सचित्ताचित्तमिश्रभेदात्, तत्र सचित्ता-हस्त्यश्वपदातिरूपा, अचित्ता प्रासादखङ्ग तोमरश तदध्यादिरूपा, मिश्रिता-सालङ्काराग्रमहिव्यादिरूपा, सशस्त्र सैन्यादिरूपा वा ५। गणिऋद्धिस्त्रिविधाः, तदेवदर्शयति- ज्ञानर्द्धिःविशिष्टश्रुतरूपा, दर्शनर्द्धिः - प्रवचनविषये निश्शङ्कितादित्वरूपा, प्रवचनमभावनाप्रतिपादकशास्त्र सम्पद्रूपा वा, चारित्रर्द्धि: - चारित्रविषयकनिरतिचारतारूपा | ६ | गई है, सो चतुरङ्ग सैन्यरूप, बल, वेसरादिरूप (खच्चर) वाहन भाण्डादिरूपकोष और धान्यागाररूप कोष्ठागार ये सब इस ऋद्धि में गृहीत हुवे हैं । प्रकारान्तर से भी राजऋद्धि तीन प्रकार की होती है वे उसके प्रकारान्तर सचित, अचित्त, और मिश्रित हैं, हस्ति अश्व और पदाति ये सब सचित राजद्धि में परिणत हुये हैं, प्रासाद खङ्ग तोमर-बन्दूक आदि अत्र अचित्त राजर्द्धि में परिणत हुवे हैं, तथा अलङ्कारों से विभूषित पट्टरानियाँ वगैरह, अथवा सशस्त्र सैन्य वगैरह ये सप मिश्रित राजर्द्धि में परिगणित हुवे हैं। ज्ञानद्धि आदि के भेद से जो गणिऋद्धि के भेद कहे गये हैं उसका तात्पर्य ऐसा है कि विशिष्ट श्रुतरूप ज्ञानर्द्धि है। प्रवचन के विषय में निःशङ्कित आदि रूप होना यह दर्शनद्धि है, अथवा - प्रवचन की प्रभावना प्रकट करने वाले जो शास्त्र हैं उनका संग्रह करना નિર્માણુદ્ધિ કહે છે. (૩) રાજાની ખલવાહન આદિ રૂપ ઋદ્ધિનું હવે નિરૂપણ કરવામાં આવે છે—ચતુરંગ સેનારૂપ ખલ, હાથી, ઘેાડાં, રથ મદિરૂપ વાહન, ભાંડાદ ( પાત્રાદિ) રૂપ કોષ, ધાન્યાગાર રૂપ કાઢાર, ઇત્યાદિ વસ્તુઓને આ પ્રકારની ઋદ્ધિમાં ગણાવી શકાય છે.
હવે રાજપ્તિ ના જે સચિત્ત અચિત્ત અને મિશ્રિતરૂપ અન્ય ત્રણ પ્રકારે કહ્યા छे, तेनुं नि३ १२वामां आवे छे. हाथी, घोडा, चायहण महिने राजनी સચિત્ત ઋદ્ધિમાં ગણાવી શકાય છે. પ્રાસાદ, તલવાર, ભાલા, ખાણુ આદિને રાજાની અચિત્ત ઋદ્ધિ કહેવાય છે તથા અલંકારોથી વિભૂષિત રાણીઓ, સશસ્ત્ર સૈનિકા વગેરેને રાજાની મિશ્રિત ઋદ્ધિમાં ગણાવી શકાય છે.
હુવે ગણિઋદ્ધિના જ્ઞાનદ્ધિ આદિ ભેદોને સ્પષ્ટ કરવામાં આવે છે વિશિષ્ટ શ્રુતરૂપ જ્ઞાનદ્ધિને કહી છે, પ્રવચનના વિષયમાં શકા આદિથી રહિત હાવું તેનું નામ દનિદ્ધ છે. અથવા પ્રવચનની પ્રભાવના પ્રક્ટ કરનારાં જે શાસ્ત્રો છે તેમનું અધ્યયન કરવું—તે શાસ્ત્રાનુસાર પ્રવચનની પ્રભાવના કરવી,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨