________________
सुधा टीका स्था० ३ उ. ४ सू० ७३ कल्पस्थितिनिरूपणम् २७१ ग्रीष्म-शीत-वर्षाकालेषु क्रमेण जघन्यमध्यमोत्कृष्टरूपं तपो भवति, तत्र ग्रीष्मकाले जघन्यं चतुर्थेषष्ठाष्टमरूपम् , शीतकाले मध्यमं षष्ठाष्टमदशमरूपम् , वर्षाकाले उत्कृ
मष्टमदशमद्वादशरूपमिति, पारणमाचामाम्लेनैव, पिण्डैषणासप्तके च प्रथमद्वितीययोरभिग्रह एव, शेषासु तृतीयादि पञ्चसु पिण्डैषणासु पुनरेकया भक्तमेकया च पानमित्येवं द्वयोरभिग्रह इति, उक्तश्च" बारस १ दस २ अट्ठ ३ दस दस १४२ छ? ३ अढेव १ छ? २ चउरो३ य ।
उक्कोसमझिमजहन्नगा उ वासासिसिर गिम्हे १ ॥१॥ पारणगे आयामं पंचसु गहो दोसऽभिगाहो भिक्खा " इति ।
छाया-द्वादशं१ दशमं २ अष्टमं ३ दशमं १ अष्टमं २ षष्ठं ३ अष्टममेव१ षष्ठं-चतुर्थं च । उत्कृष्टमध्यमजघन्यकावर्षा शिशिरग्रीष्मेषु ॥ २॥
पारणके आचामाम्लं पञ्चसु ग्रहो द्वयोरभिग्रहो भिक्षायाम् ॥ इति । पालन करने वाले परिहारों का जो कल्प है उस कल्प में जो उनकी स्थिति है, वह निर्विश्यमान कल्पस्थिति है, उनका यह कल्प इस प्रकार से है ग्रीष्मऋतु मे, शीतऋतु में, और वर्षाऋतु में इनका क्रमशः जघन्य मध्यम और उत्कृष्टरूप तप होता है, ग्रीष्मकाल में जघन्यतप चतुर्थ षष्ट अष्टमरूप और शीतकाल में षष्ठ अष्टम और दशम रूप होता है तथा - वर्षाकाल में उत्कृष्ट तप अष्टम, दशम, और द्वादशरूप होता है, तथा-पारणा आयंबिल से ही होता है, पिण्डैषणा सप्तक में प्रथम द्वितीय पिण्डैषणाओं में अभिग्रह ही होता है, तथा-पिण्डैषणाओं में-तीसरी से लेकर सातवीं पिण्डैषणा तक में एक भक्त एक पान इस प्रकार से दो का अभिग्रह होता है। कहा भी है-“बारस दस अg-" इत्यादि,। अब सूत्रकार प्रकारान्तर से भी
હવે નિર્વિશમાન ક૫સ્થિતિનું નિરૂપણ કરવામાં આવે છે-પરિહાર વિશુદ્ધિ તપનું પાલન કરનાર પરિહારિકોના આચારરૂપ જે ક૯૫ છે, અને તે કપમાં તેની જે સ્થિતિ છે, તેનું નામ નિશ્યિમાન ક૫સ્થિતિ છે. તેને તે કલ્પ (આચાર) આ પ્રમાણે હોય છે–તેઓ ગ્રીષ્મ ઋતુમાં, શીત ઋતુમાં અને વર્ષા ઋતુમાં અનુક્રમે જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ તપ કરે છે. ચીમકાળમાં તપની જઘન્યતા ચતુર્થી ષષ્ઠ અને અષ્ઠમ રૂપે અને શીતકાલમાં
४ (मे पास ), मम ( Gunस) भने स यास३५ હોય છે. વર્ષાકાળમાં ઉત્કૃષ્ટ તપ અષ્ટમ દશમ અને દ્વાદશ રૂપ હોય છે. તથા આયંબિલથી જ તેના પારણાં કરવામાં આવે છે. પિડેષણ સપ્તકમાંની પહેલી અને બીજી પિડૅષણાઓમાં અભિગ્રહ જ કરાય છે. ત્રીજીથી લઈને સાતમી પર્યન્તની પાંચ પિપૈષણાઓમાં એક ભક્ત (આહાર) અને એક પાન (પીણું), એમ બે વસ્તુને જ અભિગ્રહ થાય છે. કહ્યું પણ छे ई-" बारस दस अट्ट" त्याह
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨