SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ २१६ स्थानाङ्गसूत्रे चित्तमिति । तस्त्रिविधं तथाहि - आलोचना, प्रतिक्रमणार्थं तदुभयार्हम् । तत्र आलोचनमालोचना-गुरवे पापप्ररूपणं तां शुद्धिभूतामई ति, तथैव शुध्यति यदतिचारजातं भिक्षाचर्यादिसमुत्थं तद् आलोचनार्हमिति । एवं प्रतिक्रमणं - पापात् पृथग् भवनार्थं मिथ्यादुष्कृतं, तदहं प्रतिक्रमणाई सहसा असमितस्वरूपोऽगुप्तत्वरूपश्वातिचार इति । तदुभयं पूर्वोक्ता लोचना प्रतिक्रमणेतिद्वयरूपम् अर्हति यत्तत् तदुभयाई - मनसा रागद्वेषगमनादिकरणमिति १९ ॥ ० ६४ ॥ प्रायश्चित्त है - ऐसा यह प्रायश्चित्त का निरुक्त्यर्थ है प्रायश्चित्त यह शुद्धि है तथा शोधनीय जो अतिचार आदि है - वह भी प्रायश्चित्त है यह तीन प्रकार का होता है आलोचनाह, प्रतिक्रमणार्ह, तदुभयार्ह गुरू के समक्ष पाप का कथन करना इसका नाम आलोचना है इस आलोचना से जिसकी शुद्धि हो जाती है वह आलोचनाई प्रायश्चित्त है जो अतिचार भिक्षाचर्या आदि के समय लग जाते हैं वे आलोचनार्ह होते हैं पाप से पृथक होने के लिये जो मिथ्यादुष्कृत किया जाता है वह प्रतिक्रमण है इस प्रतिक्रमण से जिसकी शुद्धि हो जानी है वह प्रतिक्रमणाई प्रायति है प्रतिक्रमणा प्रायश्चित्त असमितस्वरूप और अगुप्तत्वरूप होता है आलोचना और प्रतिक्रमण इन दोनों से जिस अतिचार की शुद्धि होती है वह अतिचार आलोचना प्रतिक्रमणाह है आलोचनाप्रतिक्रमणाई अतिचार मन से रागद्वेष करने पर और गमनादि करने पर होते हैं । १९- ।। सू० ६४ ॥ છે. પ્રાયશ્ચિત્ત એ શુદ્ધિ છે તથા શોધનીય જે અતિચાર આદિ છે, તે પણુ आयश्चित्त३य छे. ते त्र प्रभारनु छे - (१) आसायनाई, (२) प्रतिभालाई અને (૩) તદ્રુભયા. ગુરુની સમક્ષ પાપને પ્રકટ કવું તેનું નામ આલેચના છે. તે આલેાચના વડે જેની શુદ્ધિ થઈ જાય છે તેને આલેચનાડુ પ્રાયશ્ચિત્ત કહે છે. જે અતિચાર ભિક્ષાચર્યાં આદિ સમયે લાગી જાય છે, તે આલેચનાર્હ હોય છે. પાપથી છુટવા માટે જે મિથ્યાદુષ્કૃત્ય કરવામાં આવે છે તેને પ્રતિક્રમણ કહે છે. આ પ્રતિક્રમણ વડે જેની શુદ્ધિ થઈ જાય છે તેને પ્રતિક્રમણાહુ પ્રાયશ્ચિત્ત કહે છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના પાલનમાં જે દેષા લાગી ગયા હોય છે તે અમિતત્વરૂપ અને અશુભત્વરૂપ દોષ! પ્રતિક્રમણા હોય છે. જે અતિચારની આલાચના અને પ્રતિક્રમણ આ બન્ને વડે શુદ્ધિ થતી ડાય છે, તે અતિચારને તદ્રુભયાહુ ( આલેચના અને પ્રતિક્રમણાર્હ ) કહે છે. મનથી રાગદ્વેષ કરવાથી અને ગમનાદિ કરવાથી આલેાચના પ્રતિક્રમણાહુ अतियार लागे छे ॥ १७ ॥ ॥ ६४ ॥ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
SR No.006310
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages819
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy