SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ - स्थानागसूबे यिका-आप्तयचनप्रभवः, तृतीयस्तद्रूप एवेति ५। तथा व्यवसाय:-निश्चयोऽनुष्ठान था। स त्रिविधस्तथाहि-ऐहलौकिकः-इहलोकसम्बन्धी, पारलौकिक:-परलोकसम्बन्धी, ऐहलौकिकपारलौकिक:-य इह परत्र च भवति सः, उभयलोकसम्बन्धीत्यर्थः ६। ऐहलौकिको व्यवसायस्त्रिविधस्तथाहि-लौकिकः, वैदिक, सामयिकः । तत्र-लौकिकः-सामान्यलोकाश्रितः, वैदिकः-ऋगादि वेदाश्रितः, समयः-सांख्यादिसिद्धान्तः, तदाश्रितो यः स सामयिकः ।७। इमे लौकिकादयोव्यवसायाः प्रत्येकं त्रिविधाः, तेषु प्रथमं लौकिकव्यवसायभेदानाह–'लोइएरूप व्यवसाय है, आप्त के वचन से उत्पन्न हुआ जो ज्ञान है वह प्रा. त्ययिक व्यवसाय है। तथा अनुमानरूप जो व्यवसाय है वह आनुगामिक व्यवसाय है तथा ऐहलौकिक, पारलौकिक और ऐहलौकिक और पारलौकिक के भेद से भी व्यवसाय तीन प्रकारका है-इहलोक सम्बन्धी जो व्यवसाय है वह ऐहलौकिक व्यवसाय है, परलोक सम्बन्धी जो व्यवसाय है वह पारलौकिक व्यवसाय है तथा इस लोक और परलोक के सम्बन्ध में जो व्यवसाय है वह ऐहलौकिक पारलौकिक व्यवसाय है। इनमें जो ऐहलौकिक व्यवसाय तीन प्रकारका कहा गया है। उस सम्बन्ध में ऐसा जानना चाहिये कि सामान्य लोकके आश्रित जो व्ययसाय है वह लौकिक व्यवसाय है । ऋग्वेद आदि वेदों के आश्रित जो व्यवसाय है तथा सांख्य सिद्धान्त आदि के आश्रित जो व्यवसाय है यह सामयिक व्यवसाय है, ऐहलौकिक व्यवसाय के जो ये तीन भेद कहे हैं सो इन भेदों के भी प्रत्येक के ३-३ भेद कहे गये हैं। इन में પ્રત્યક્ષ વ્યવસાય છે. આપનાં વચનો દ્વારા ઉત્પન્ન થયેલા જ્ઞાનને પ્રાયયિક વ્યવસાય કહે છે, તથા અનુમાન રૂપ જે વ્યવસાય છે તેને આનુગામિક વ્યવસાય કહે છે. તથા ઐહલૌકિક, પારલૌકિક અને એહલૌકિક પારલૌકિકના વ્યવસાયના ત્રણ પ્રકાર પડે છે–ઈહ લેક (આ લોક) સંબંધી જે વ્યવસાય છે, તેને એહલૌકિક વ્યવસાય કહે છે, પરલોક સંબંધી જે વ્યવસાય છે તેને પારલૌકિક વ્યવસાય કહે છે, તથા આલોક અને પરલેક સંબંધી જે વ્યવસાય છે તેને અહલૌકિકપારલૌકિક વ્યવસાય કહે છે. અહલૌકિક વ્યવસાયના પણ ત્રણ ભેદ પડે છે-લૌકિક, વૈદિક અને સામયિક. સામાન્ય લેકને આશ્રિત જે વ્યવહાર છે તેને લૌકિક વ્યવસાય કહે છે, જીદ આદિ વેદને આશ્રિજ્ઞ જે વ્યવસાય છે તેને વૈદિક વ્યવસાય કહે છે, અને સાંખ્ય સિદ્ધાંત આદિને આશ્રિત જે વ્યવસાય છે તેને સામયિક વ્યવસાય કહે છે. ઐહલૌકિક વ્યવસાયના જે ત્રણ ભેદ કહ્યા છે, તે પ્રત્યેક ભેદના પણ ત્રણ ત્રણ પ્રકાર પડે છે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
SR No.006310
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages819
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy