________________
सुघा टीका स्था० ३ उ० ३ सू० ५५ निर्ग्रन्थानगाराचारनिरूपणम्
ताकमासिक्यादयो द्वादश भवन्ति,
उक्तञ्च - " मासाईसतंता ७, पढमा १ बिइ २ सय ३ सत्तरादिणा १० | अहराइ ११ एगराई १२, भिक्खुपडिमाण बारसंग ॥ १ ॥ "
अत्रायं भावः - एकमा सिक्यादयो मासोत्तराः समतिमाः, ७ तिस्रः- अष्टमीनवमी - दशमीरूपाः प्रत्येकं सप्तरात्रन्दिवममाणा भवन्ति १० पश्चाद् एकाएकादशी प्रतिमा अहोरात्रकी भवति ११, एका च द्वादशी प्रतिमा - एकरात्रिअपानक तपःकर्मरूप तीन कारणों से तेजोलेश्या की लब्धि उत्पन्न होती है उसको संक्षिप्त करके रखते हैं।
तीन मास की अवधि वाली भिक्षु प्रतिमा को धारण किये हुए अनगार को भोजन एवं पानकी तीन दत्तियां लेनी कल्प्य है । वैसे भिक्षु प्रतिमाएँ १२ बारह होती है। कहा भी है-" मासाई सत्तता" इत्यादि
इसका भाव ऐसा है - पहिली भिक्षु प्रतिमा एक १ मासकी है, दूसरी भिक्षु प्रतिमा २ दो मास की है, तीसरी ३ भिक्षुप्रतिमा ३ मास की है, चौथी भिक्षु प्रतिमा चार ४ मास की है, पांचवीं भिक्षु प्रतिमा ५ मास की है, छठी भिक्षु प्रतिमा छह ६ मासकी है और सातवीं भिक्षु प्रतिमा ७ मास की है। इस तरह एक से लेकर सात तककी भिक्षु प्रतिमाएँ एक २ मास की उत्तरोत्तर वृद्धिवाली हैं। तीन प्रतिमाएँ आठवीं नवमीं और दशवीं ये प्रत्येक सात सात दिन रात की प्रमाण वाली हैं । ग्यारहवीं भिक्षु प्रतिमा एक अहोरात की है १२ वीं भिक्षु લબ્ધિ ઉત્પન્ન થાય છે, અને શ્રમણ નિગ્રથ તેને સક્ષિપ્ત કરીને શરીરની અંદર જ રાખે છે.
१५३
ત્રણ માસની અવધિ ( સમય મર્યાદા ) વાળી ભિક્ષુપ્રતિમાને ધારણ કરનાર અણુગારને ભેાજન અને પાનની ત્રણ ઇત્તિયા લેવી કલ્પે છે, જો કે लिक्षु प्रतिभाओ। तो १२ अअरनी होय छे. ह्युं पशु छे ! "मासाई सत्चंता" इत्याहि. તેના ભાવ આ પ્રમાણે છે-પહેલી ભિક્ષુપ્રતિમા એક માસની છે, બીજી ભિક્ષુપ્રતિમા એ માસની છે, ત્રીજી ભિક્ષુપ્રતિમા ત્રણ માસની છે, ચેાથી ભિક્ષુ પ્રતિમા ચાર માસની છે, પાંચમી ભિક્ષુપ્રતિમા પાંચ માસની છે, છઠ્ઠી ભિક્ષુપ્રતિમા છ માસની છે અને સાતમી ભિક્ષુપ્રતિમા સાત માસની છે. આ રીતે એકથી લઈને સાત સુધીની ભિક્ષુપ્રતિમાએ ઉત્તરાત્તર એક એક માસની વૃદ્ધિવાળી છે. ત્રણ પ્રતિમાએ એટલે કે આઠમી, નવમી અને દસમી ભિક્ષુ પ્રતિમાએ સાત સાત દિનરાતના પ્રમાણવાળી છે. અગિયારમી ભિક્ષુપ્રતિમા એક અહેારાતની ( દિવસરાતની અવિષેવાળી ) છે અને મારમી ભિક્ષુપ્રતિમા
या
२०
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨