SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ सुधा टीका स्था० ३ उ. ३ सू० ५५ निग्रन्थानगाराचारनिरूपणम् १५१ अनेकयोजनपरिमितक्षेत्रगतवस्तुजातदहनसमर्थत्वाद्विशाला तेजोलेश्या - विशिष्टतपसाऽऽविर्भूतलब्धिविशेषसमुद्भूता तेजोज्वाला, सा संक्षिप्ता-शान्त्युदेकेण शरीरान्तीना इस्वतां वा गता यस्य स तथोक्तः शरीरान्तभूततेजोज्वालायुक्त इत्यर्थः, अन्यथा स तस्य प्रभावेणादित्यबिम्बवदुर्दशः अनेकमाणिसंतापोत्पादकश्च स्यादिति, भवति-जायते । तान्येव करणान्याह-आतापनया-आतापनाविशिष्ट तपस्या के बल ऐसी तेजोलेश्या को प्राप्त कर लेता है जो अनेक योजन परिमित क्षेत्र तककी वस्तुओं को भस्मसात् करने में समर्थ होती है-यह तेजोलेश्या विशिष्ट तपस्याके प्रभाव से आविर्भूत लब्धिविशेष से जन्य होती है। जिस महर्षि श्रमण निग्रन्थ को यह तेजोलेश्या होती है वह उसके प्रभाव से सूर्यबिम्ब की तरह दुर्दश होता है और अनेक प्राणियों को सन्ताप का कारण होता है परन्तु इस विशिष्ट प्रभावशालिनी तेजोलेश्या को प्राप्त किये हुए यह श्रमण निग्रन्थ जो इस परिस्थितिवाला नहीं बनता है उसको कारण प्राप्त हुई उस तेजोलेश्या को वह अपने भीतर ही संक्षिप्त करके रखता है क्यों कि शान्ति का उद्रेक उसके पास इतना अधिक होता है कि जिसके कारण वह तेजोलेश्या उसके शरीर के भीतर ही या तो लीन हो जाती है यो हस्थता को प्राप्त हो जाती है, ऐसा न हो तो वह जैसा की ऊपर कहा गया है सूर्य के बिम्ब की तरह दुर्दर्शनीय और अनेक प्राणिगणों को सन्तापकारक हो जाय। जिन कारणों से प्राप्त तेजोलेश्या વિશિષ્ટ તપસ્યાના પ્રભાવથી એવી તે જેતેશ્યાને પ્રાપ્ત કરી લે છે કે જે અનેક જન પરિમિત ક્ષેત્રમાં રહેલી વસ્તુઓને બાળીને ભસ્મ કરી નાખવાને સમર્થ હોય છે. તે તે જેલેસ્થા વિશિષ્ટ તપસ્યાના પ્રભાવથી આવિર્ભુત, લબ્ધિવિશેષ દ્વારા પેદા થઈ હોય છે. જે મહર્ષિ શ્રમણ નિગ્રંથને આ તેજલેશ્યાની પ્રાપ્તિ થઇ હોય છે તે તેના પ્રભાવથી સૂર્યબિબની જેમ દુર્દશ (જેની સામે જોવામાં પણ તકલીફ પડે એ) હોય છે, અને અનેક જીવમાં સંતાપને ઉત્પાદક થાય છે. પરંતુ આ વિશિષ્ટ પ્રભાવશાલિની તેજલેશ્યાને પ્રાપ્ત કરનાર શ્રમણ નિર્ચથની બાબતમાં એવું બનતું નથી, કારણ કે તે પ્રાપ્ત કરેલી તેજલેશ્યાને તે પિતાની અંદર જ સંક્ષિપ્ત કરીને રાખે છે, કારણ કે શાન્તિને ઉદ્વેગ તેની અંદર એટલે અધિક હોય છે કે જેના કારણે તે તેજેશ્યા તેના શરીરની અંદર કાંતો લીન થઈ જાય છે, અથવા તે હસ્વતા પ્રાપ્ત કરે છે જે એવું થતું ન હતું તે તે સૂર્યના બિંબની જેમ દુર્દશનીય અને અનેક પ્રાણીગણે માટે સંતાપકારક થઈ પડત. જે કારણોને લીધે પ્રાપ્ત થયેલી તેજલેશ્યાને સંક્ષિપ્ત શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦ર
SR No.006310
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages819
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy