________________
सुघा टीका स्था० ३ उ०३ सू०४५ निग्रंथानगाराचारनिरूपणम् १४५ द्धव्याख्या चैवम्-परिवेषकः-परिवेषणपात्राद् ओदनादि गृहीत्वा यस्मै दातुकामस्तद्भाजने क्षेप्तुमवस्थितः, तेन च ‘मा देही'-ति भणितम् , अावसरे भिक्षार्थं समागतं मुनिं दृष्ट्वा परिवेषकः कथयति-' प्रसार्यतां मुने ! पात्रम् ' ततः साधुना प्रसारिते पात्रे परिवेषकेण क्षिप्तमोदनम् । इह च संयतपयोजने गृहस्थेन हस्तएवैकतोऽन्यत्र परिवर्तितः किन्तु नान्यद् गमनादिकृतमिति जघन्योपहृतजातमिति । उक्तञ्च
"भुंजमाणस्य उक्खितं, पडिसिद्धं तं च तेण उ ।
जहन्नोवहडं तं तु, हत्थस्स परिवत्तणा ॥ १॥" छाया-भुनानायोक्षिप्त प्रतिषिद्धं तच्च तेन तु ।
___जघन्योपहृतं (प्रथममवगृहीतमित्यर्थः ) तत्तु, हस्तस्य परिवर्तना ॥ व्याख्या ऐसी है परोसने वाला दाता परोसनेके पात्रसे ओदनादिक जिस पात्रमें रखा हुआहै-उस थाली आदिसे ओदनादिको लेकर जिसकेलिये देना चाहता है परोसना चाहता है उसके पात्र में उसे देनेके लिये उपस्थित हो गया हो, परन्तु गृहीता ( लेनेवाला ) " मा देही" मत दीजिये ऐसा कहता है । और इसी अवसरपर भिक्षा के लिये कोई मुनिजन आ जाता है तो आये हुए मुनि को देखकर परिवेषक उस मुनि से कहता है कि मुने! आप अपना पात्र रखिये । इस प्रकार दाता के कहने पर मुनि अपना पात्र उसके समक्ष रख देता है, दाता उसमें ओदनादिक भोज्य वस्तु दे देता है। इस अवस्था में संयत का प्रयोजन सघ जाने पर गृहस्थने अपने हाथ को एक ओर से दूसरी ओर ही किया है यहां से उसने गमनादि नहीं किया है । यह जघन्योपहृत है । कहा भी પિરસવાના પાત્રમાંથી–ાદનાદિ–ભાત વિગેરે જે પાત્રમાં રાખેલ છે તે થાળી આદિ પાત્રમાંથી એદનાદિ લઈને જેને અર્પણ કરવા ઈચ્છે છે (પિરસવા માગે છે) તેના પાત્રમાં તે એદનાદિ આપવાને માટે ઉપસ્થિત થઈ ગયો છે, પરન્ત सना२ “ मा देहि " ' भने त ५। भा' मेयु छ, भने ४ ५मते ભિક્ષા પ્રાપ્તિ નિમિત્તે નીકળેલા કેઈ મુનિજન ત્યાં આવી જાય છે. હવે ત્યાં પધારેલા તે મુનિને જોઈને પરિવેષક (દાતા) તે મુનિને કહે છે “હે મુને ! આપ આપનું પાત્ર અહીં મૂકે, દાતાના આવા વચને સાંભળીને મુનિ પિતાનું પાત્ર તેની સમક્ષ મૂકી દે છે, દાતા તેમાં આદનાદિક જ્ય વસ્તુ દઈ દે છે. આ અવસ્થામાં સંયતનું પ્રયોજન પૂર્ણ કરવામાં ગૃહસ્થ પિતાના હાથને એક તરફથી બીજી તરફ જ કર્યો છે, ત્યાંથી તેણે ગમનાદિ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨