________________
सुधा टीका स्था०३ उ०३ सू०५१ अधुनोपपन्नदेवनिरूपणम् ११५ यदवलम्ब्य मनुष्यलोके आगच्छति तद् व्यवच्छिन्न-नष्टं दिव्यं-देवलोकविषयं प्रेम तु संक्रान्त-प्रविष्टमिति दिव्यप्रेमसंक्रान्तिरूपं द्वितीयं कारणम् २ । अथ तृतीयं कारणमाह-यतस्तस्य दिव्यकामभोगेषु मूर्छितादि विशेषणविशिष्टस्य दिव्यप्रेमपतिबन्धान्मनसि एवं वक्ष्यमाणो विचारः संजायते-उत्पद्यते-' इयहि ' इतिइदानीं-किञ्चित्कालं न गच्छामि-दिव्यभोगानुभवमनस्कत्वात् किन्तु मुहूर्तमुहूर्तानन्तरं गमिष्यामि, यत्तदोनित्यसम्बन्धात् येन-यावताकालेन मनुष्यलोकागमनशक्तो भवति तेन-तावताकालेन गतेन तस्मिन् काले गते सतीत्यर्थः मनुष्याः-मातापित्रादयः यद्दर्शनार्थं स आजिगमिषति ते स्वभावादेव-अल्पायुष्काः मनुष्याणामायुषोऽल्पत्वात् कालधर्मेण-मृत्युना संयुक्ताः-मरणप्राप्ता भवन्ति तेन कि जिसको लेकर वह मनुष्यलोक में आने का अभिलाषी होता है वह उसका नष्ट हो जाता है, और देवलोक संबंधी प्रेम उसमें प्रविष्ट हो जाता है इस तरह से यह दिव्यप्रेमसंक्रान्तिरूप द्वितीय कारण है २। तृतीय कारण इस प्रकार से है-दिव्यकामभोगों में मूच्छित आदि विशेषणों से विशिष्ट हुए उस देव के दिव्यप्रेम द्वारा बंध जाने के कारण मन में ऐसा विचार उठने लगता है कि मैं अभी दिव्यकामभोगों में तल्लीन मन होने के कारण कुछ समयतक तो नहीं जा सकता हूंबाद में थोड़ी देर में चला जाऊँगा ऐसा विचार आते २ ही ज्यों ही यह मनुष्य लोक में आने का विचार ही विचार करता रहता है त्यों २ उसका समय निकलता रहता है-इतने में ही जिनके देखने की अभि. लाषा से वह यहां मनुष्यलोक में आने की इच्छा करता था, वे स्वभायतः अल्पायुवाले उसके माता पिता आदि मृत्यु के वशवर्ती हो जाते મનુષ્યભવ સંબંધી નેહ-(જે નેહને લીધે તે મનુષ્યલોકમાં આવવાની અભિલાષા કરતે હતો,) જ નષ્ટ થઈ જાય છે, અને તેની જગ્યા દેવલોક સંબંધી પ્રેમ લઈ લે છે. આ રીતે દિવ્ય પ્રેમ સંક્રાન્તિરૂપ આ બીજું કારણ સમજનું. હવે ત્રીજું કારણ પ્રકટ કરવામાં આવે છે-દિવ્ય કામમાં મૂભાવ આદિથી થયેલે દેવ તે દિવ્ય કામગોમાં એ તો જકડાઈ જાય છે કે તેના મનમાં એ વિચાર આવે છે કે હમણું ડીવાર તે આ ભેગે ભેગવી લઉં, ત્યારબાદ થોડીવારમાં જ મનુષ્યલેકમાં જ ચાલ્યા જઈશ. આ પ્રમાણે તે વિચાર કરતો જ રહે છે અને વિચારમાં ને વિચારમાં સમય પસાર થતો જ રહે છે. આ રીતે એટલે દીર્ઘકાળ વ્યતીત થઈ જાય છે કે જ્યારે તે મનુષ્યલેકમાં આવવાને પ્રવૃત્ત થાય છે ત્યારે તેને ખબર પડે છે કે જેમને હું મળવા માગું છું તે માતા, પિતા આદિ તે કયારના ય મૃત્યુ પામી ચુકયાં છે. હવે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨