________________
स्थानागसत्रे भवेदित्यत आत्मा रक्षितो भवतीति १। यद्येवं कर्त्तमशक्तस्तर्हि किं कुर्यात् ? इत्याह-तूष्णीको वा मौनावलम्बनादुपेक्षकः स्यादिति २। उपेक्षणाऽसामर्थ्य च यत्कुर्यात्तदाह-आत्मना-स्वयंभू उत्थाय-ततः स्थानादपसृत्य एकान्त-विजनम् अन्तं-भूभागम् अवक्रामेत्-गच्छेत् ३ ।१। 'निग्गंथस्स णं' इत्यादि, निग्रंन्यस्यबायाभ्यन्तरग्रन्धिरहितस्य मुनेः ग्लायतः-तृड्वेदनादिनाऽभिभूयमानस्य कल्पन्ते अर्थात् अपने प्रतिकूलवर्ती के साथ वह प्रतिकूल आचरण नहीं करता है प्रत्युत उसे धार्मिक उपदेश देता है, प्रतिकूल के प्रति भी आत्मा में अशुभ चिन्तवन के अभाव से वह अपनी आत्मा को रक्षा करता है । क्यों कि इस अवस्था में वह उसके अनुकूल हो जाता है । अतः उससे उसके प्रति अनाचरणीय आचरण नहीं हो पाता है। यदि वह इस प्रकार से करने में असमर्थ है तो यह मौन को धारण कर लेता है मौन के धारण करने से बातचीत में उत्तर प्रत्युत्तर नहीं होता है-इस तरह से भाषासमिति के पालन हो जाने से भी वह आत्मरक्षक हो जाता है यदि वह ऐसा भी नहीं कर सकता है तो उसे उस स्थान से किसी एकान्त स्थान में चले जाना चाहिये, इस से भी अशुभ संकल्प विकल्पों की धारा निमित्त के असान्निध्य से रुक जाती है-अतः इस प्रकार से भी वह आत्मरक्षक हो जाता है ।
जो निर्ग्रन्थ--बाह्य और आभ्यन्तर अन्थि से रहित मुनि तृष्णा आदिको वेदनासे अभिभूयमान हो रहा है उसे ये तीन विकृतदत्तियां એવું આચરણ કરનારની સાથે તે પ્રતિકૂલ આચરણ કરતો નથી, પરન્તુ તેને ધાર્મિક ઉપદેશ દે છે. આ રીતે પ્રતિકૂળ પ્રત્યે પણ તે ક્ષમાભાવ રાખે છે–પિતાના અંતઃકરણમાં તેનું અહિત ઈચ્છતો નથી. પ્રતિકૂળ પુરુષનું પણ અશુભ ચિન્તવન નહીં કરીને તે પિતાના આત્માની રક્ષા કરે છે, કારણ કે આ અવસ્થામાં તે તેને અનુકૂળ થઈ જાય છે, તેથી તેના દ્વારા તેના પ્રત્યે અનાચરણીય આચરણ થઈ જતું નથી. જે તે આમ કરવાને અસમર્થ હોય, તે મૌન ધારણ કરે છે. મૌન ધારણ કરવાથી વાતચીતમાં ઉત્તર પ્રત્યુત્તર થતાં નથી, આ રીતે ભાષાસમિતિનું પાલન થઈ જવાથી તે આત્મરક્ષક થઈ જાય છે. જે તે એમ કરવાને પણ અસમર્થ હોય તે તેણે તે સ્થાન છેડી કેઈ એકાન્ત સ્થાને ચાલ્યા જવું જોઈએ આ પ્રમાણે કરવાથી અશુભ સંકલ્પ વિકપની ધારા, તેમના નિમિત્ત રૂપ પ્રતિકૂળ વ્યક્તિ આદિથી દૂર જવાથી, અટકી જાય છે. તેથી આ રીતે પણ તે આત્મરક્ષક બની શકે છે.
જે નિર્ગથ-( બાહ્ય અને આભ્યન્તર ગ્રથિથી રહિત મુનિ) તૃષ્ણા આદિ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨