________________
सुधा टीका स्था० १ उ० १ सू० १२ पापस्वरूपनिरूपणम्
उपधातः २३ कुविहायोगतिः २४, स्थावरदशकेन भवन्ति चतुस्त्रिंशत् ३४ । सर्वा मिलिता द्वयशीतिः पापप्रकतयः ८२ ॥ ३॥ इति ।
ज्ञानान्तरायादि द्वयशीतिविधं पुण्यानुबन्धिपापानुबन्धिभेदेन द्विविधमपि वा, अनन्तपाण्याश्रितत्वादनन्तभेदमपि वा पापमस्ति, तथाप्य शुभसामान्यादेकमिति ।
ननु कर्मसत्त्वेऽपि पुण्यमेवैकं कर्माऽस्तु, तत्प्रतिपक्षभूतं पापं कर्म माऽस्तु, शुभाशुभफलानां सिद्धिः पुण्यादेव भविष्यति, तथाहि-परमप्रकृष्टं शुभं पुण्योत्कर्षेण जन्यते, यत्तु तस्मादपकृष्टं शुभं, तथाऽपकृष्टतरम् , अपकृष्टतमं च तत् पुण्येचौइन्द्रियजाति ४, पांच संहनन ५, पांचसंस्थान ५, अप्रशस्तवर्णादि चतुष्क ४ उपघात अप्रशस्त विहायोगति और स्थावरदशक तथापापानुबन्धी पाप और पुण्योनुबन्धी पाप के भेद से पाप दो प्रकार का भी होता है। ____ अथवा-अनन्त प्राणियों के आश्रित होने से यह अनन्त भेदवाला भी होता है परन्तु फिर भी यहां पर जो उस एकत्वसंख्याविशिष्ट कहा गया है वह अशुभसामान्य की अपेक्षासे बतलाया गया है।
शंका-कर्म का सद्भाव होने पर भी पुण्य ही एक कर्म मानना चाहिये पुण्य का प्रतिपक्षभूत पापकर्म नहीं मानना चाहिये क्यों कि शुभ अशुभ फलों की सिद्धि पुण्य से ही हो जावेगी-इसका स्पष्टीकरण इस प्रकार से है-परमप्रकृष्ट जो शुभ है वह पुण्य के उत्कर्ष से जन्य होता है और जो उससे भी अपकृष्ट शुभ है वह तथा अपकृष्ट तर जो शुभ है वह, एवं अपकृष्टतम जो शुभ है वह सब भी पुण्यसे ही जन्य होता है પાંચ સંહનન ૫, પાંચ સંસ્થાન ૫, અપ્રશસ્ત વર્ણાદિ ચાર પ્રકાર ૪, ઉપઘાત ૧, અપ્રશસ્ત વિહાગતિ અને સ્થાવર દશક ૧૦. આ રીતે પાપના ૮૨ ભેદ છે. તથા પાપાનુબંધી પાપ અને પુણ્યાનુબંધી પાપના ભેદથી પણ તેના બે પ્રકાર પડે છે. અથવા અનન્ત પ્રાણુના પાપની વિવિધતાની અપેક્ષાએ તે અનન્ત ભેદવાળું પણ છે. પરંતુ અહીં અશુભસામાન્યની અપેક્ષાએ તેમાં એકત્વ માનવામાં આવ્યું છે.
શંકા-કમને સદૂભાવ હોવા છતાં પણ પુણ્યને જ એક કર્મ માનવું જોઈએ, પુણ્યના પ્રતિપક્ષભૂત પાપકર્મને માનવાની જરૂર જ રહેતી નથી કારણ કે શુભ અશુભ ફલેની સિદ્ધિ પુણ્યથી જ થઈ જશે. તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે–પરમકૃષ્ટ જે શુભ છે તે પુણ્યના ઉત્કર્ષજન્ય હોય છે, અને જે તેના કરતાં પણ અપકૃષ્ટ શુભ છે તે, તથા અપકૃષ્ટતર જે શુભ છે તે, તથા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧