________________
सुषा टीका स्था० १ उ०१ सू०८ अधर्मस्य एकत्वनिरूपणम्
५१
प्रवेशादेक द्वित्र्यादि जीवपुद्गलयुक्तः सर्वथा तच्छ्रन्यो वा कदाचिल्लोकः स्यात्, नैतद् दृष्टम् इष्टं च ।
यद्वा - गतिः स्थिति सकललोकप्रसिद्धं कार्यम्, कार्य व परिणामि कारणापेक्षा करणाधीनतयैव भवति । घटादिकार्याणां तथैव दर्शनात् । तथाहि - परिणामिकारणस्य मृत्पिण्डस्य सखेऽपि दिग्देशकालाकाशमका शाद्यपेक्षाकारणमन्तरेण घटो न भवति । ययपेक्षाकारणाभावेऽपि कार्य स्यातहि मृत्पिण्डमात्रस्य सत्त्वेऽपि घटकायें स्यात् । न च तथा भवति, तस्मादपेक्षाकारणमपि कार्यनिष्प
का या तो वहां प्रवेश हो जायेगा इस से एक दो तीन आदि जीवपुद्गल से ही यह लोक युक्त रहेगा या कदाचित् सर्वथा उनसे शून्य हो जावेगा परन्तु ऐसा न तो कभी देखा गया है और न यह बात इष्ट ही है ।
यद्वा -- गति और स्थिति ये दो कार्य हैं ऐसा सकल लोक में प्रसिद्ध है और जो कार्य होता है वह परिणामी कारण के अतिरिक्त अपेक्षा कारण की अधीनता से ही होता है जैसे घटादिकार्य, तात्पर्य इसका ऐसा है कि घटादिकार्य का परिणामी कारण मिट्टी का पिण्ड है सो घटादिकार्य केवल इस मिट्टी के पिण्डके सद्भाव में ही नहीं हो जाते हैं किन्तु इसके साथ वे अपेक्षा कारणरूप जो दिग्देशकाल आकाश प्रकाश आदि हैं उनकी भी अपेक्षा रखते हैं ऐसा तो है नहीं कि केवल मिट्टी के पिण्ड से घट निष्पन्न हो जाता हो और वह अपेक्षा कारणों की आवश्यकता अपनी उत्पत्ति में नहीं रखता हो यदि ऐसा ही माना जावे तो फिर क्या है केवल मृत् पिण्ड के सद्भाव मेंही घट की उत्पत्ति हो जानी
પરિસ્થિતિ ઉદ્દભવે કે કાં તેા એક, બે, ત્રણ આદિ જીવ અને પુદ્ગલાથી જ લાક વ્યાસ રહે, અથવા તેમનાથી બિલકુલ રહિત પણ થઈ જાય. પણ એવું કદી જોવામાં આવ્યું નથી અને તે ષ્ટિ પણ નથી.
અથવા——ગતિ અને સ્થિતિ, એ એ કાય છે, એવુ સકળલાકમાં પ્રસિદ્ધ છે. અને કા એકલા પરિણામી કારણને અધીન હતું નથી પશુ અપેક્ષા કારણને પણુ અધીન હેાય છે. જેમકે ઘટાદ કાર્યમાં પરિણામીકારણ માટીના પિંડ છે, પરન્તુ એકલી માટીના પડના સદૂભાવથી ઘડા આદિનું નિર્માણુ થઈ शतुं नथी, साथै साथै अपेक्षाअर३५ हिग्देशकाल ( हिशा, अहेश, आज ) આકાશ, પ્રકાશ આદિની પણ જરૂર પડે છે. એકલા માટીના પિંડમાંથી ઘડા બની જતા હાય-અપેક્ષા કારણરૂપ પ્રકાશ આદિની તેને જરૂર રહેતી ન હાય, એવું તા શકય જ નથી. જો અપેક્ષાકારણેાની આવશ્યકતા જ ન હાય તે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧