SearchBrowseAboutContactDonate
Page Preview
Page 645
Loading...
Download File
Download File
Page Text
________________ सुघाटीका स्था०३३०१सू०१४ धर्माचार्यादीनामराक्यप्रत्युपकारित्वनिरूपणम् ६२९ सूत्रार्थ-हे श्रमणायुष्मन् ! इन तीनका प्रत्युपकार करना अशक्य है, एक माता पिता का, दूसरे भर्ती-पोषक का और तीसरे धर्माचार्य का, कोई सुपुत्र अपने मातापिता की प्रातः होते ही शतपाक, सहस्रपाक तैलों से मालिश कर सुगंधित गंधपूर्ण से उनका उवटन कर गंधोदक से, उष्ण उदक से, और शीत उदक से उन्हें स्नान कराकर फिर सर्वा लङ्कारों से विभूषित कर मनोज्ञ, तथा स्थालीपाक से शुद्ध एवं अठारह प्रकार के व्यंजन से युक्त ऐसे भोजन जिमा कर जीवनपर्यन्त अपने कंधों पर रख कर फिरता है तो भी वह अपने मातापिताके ऋण से उऋण नहीं हो सकता है । अर्थात् उनके कृत उपकारों का बदला वह नहीं चुका सकता है. यदि वह अपने मातापिता को केवलि प्रज्ञप्त धर्म कहकर अच्छी तरह से उसे समझा कर और प्ररूपित कर स्थापित कर देता है तो अवश्य ही वह उनके उपकार का बदला चुकाता है। अच्छी तरह से उनका प्रत्युपकार करता है, इसी तरह यदि कोई ऐश्वर्यशाली मनुष्य किसी दरिद्र पुरुष का धनादिप्रदानद्वारा उत्कृष्ट बना देता है और वह उस दाताके परोक्ष में या समक्षमें विपुल भोगों को भोगने लग जाता है, अब दाता भाग्यवशात् किसी समय दुर्भाग्य के चक्कर में " तिण्हं दुपडियार समणाउसो” छत्याहि સૂત્રાર્થ–હે શ્રમણાયુષ્યન્ ! આ ત્રણના ઉપકારને બદલે વાળવાનું કામ अश४५ गाय छ-(१) मातापिताना, (२) मत्ताना (पोषना) मन (3)धर्मा ચાર્ય. ધારે કે સુપુત્ર પિતાના માતાપિતાનાં અંગોને દરરોજ પ્રાતઃકાળે શત પાક અને સહસ્ત્રપાક તેલ વડે માલિશ કરે, પછી સુગંધિદાર ગંધચૂર્ણ વડે તેમના શરીરનું ઉવટન કરે (શરીરને ચોળે), પછી ગરમ અને ઠંડા પાણીથી તેમને સ્નાન કરાવે, પછી સઘળા અલંકારથી વિભૂષિત કરીને તેમને મનેજ્ઞ તથા શુદ્ધ ૩૨ પ્રકારના આહાર અને ૧૮ પ્રકારના વ્યંજનેથી યુક્ત જન જમાડે અને જીવન પર્યત પિતાના ખંભા પર લઈને ફર્યા કરે, તે પણ તે માતા પિતાના ત્રણને ફેડી શકતા નથી, એટલે કે તેમના ઉપકારનો બદલે વાળી શક્તો નથી. જે તે તેમને કેવલિ પ્રજ્ઞસ ધર્મ કહે, તે ધર્મનું પ્રતિપાદન કરે, તે ધર્મની તેમની પાસે પ્રરૂપણા કરીને તેમને તે ધર્મ તરફ વાળી લે-તે ધર્મના ઉપાસક બનાવી દે, તે જ તેમના ઉપકારને બદલે તે ચૂકવી શકે છે, આ બધું કરવાથી જ તે માતાપિતાનું રણ ફેડી શકે છે. એજ પ્રમાણે ધારે કે કેઈએશ્વર્ય સંપન્ન મનુષ્ય કેઈ દરિદ્ર આદમીને ધન વગેરેની મદદ કરીને તેની ઉન્નતિ કરી નાખે છે. ધારો કે તે દાતાનું નસીબ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
SR No.006309
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages710
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy