SearchBrowseAboutContactDonate
Page Preview
Page 629
Loading...
Download File
Download File
Page Text
________________ - सुघा टीका स्था०३ उ०१ सू। ११ नैरयिकादीनां लेश्यानिरूपणम् ६१३ त्यर्थः पृथिव्यव् वनस्पतिषु 'संक्लिष्टाः' इति सविशेषणास्तिस्रो लेश्याः प्रोक्ताः, तेवु देवोत्पत्तिसम्भवादपर्याप्तावस्थायां चतुर्थी असंक्लिष्ट तेजोलेश्याया अपि सद्भावात् ।१४। तेजोवायुद्वित्रिचतुरिन्द्रियेषु नैरपिकवनिर्विशेषणास्तिस्रो लेश्या उक्ताः, तेषु देवोत्पादस्यासद्भावात् १९। पञ्चेन्द्रियतिरश्वां मनुष्याणां च संक्लिष्टा. संक्लिष्टरूपाः षडपिलेश्या भवन्तीति सविशेषणा चतुःसूत्रो २३। व्यन्तराणामसुरकुमारवत्संक्लिष्टास्तिस्रो लेश्याः वाच्याः २४। वैमानिकेषु निर्विशेषणास्तिस्रोऽसक्लिष्टा लेश्याः सन्ति, तत्र तासामेव सद्भावात् , विशेषणं तु व्यवच्छेधसद्भाव एवं के संबंध में भी जानना चाहिये । जिस प्रकारसे संक्लिष्टरूपमें कृष्णादि लेश्याएँ असुरकुमारों को कही गई हैं उसी प्रकार से ये ही तीनों कृष्णादि लेश्याएँ संक्लिष्टरूप में पृथिवीकायिक में, अपकायिक में और वनस्पतिकायिकों में कही गई जानना चाहिये । क्यों कि इनमें देवोत्पत्ति की सम्भवतासे अपर्याप्तावस्था में असंक्लिष्ट चौथी तेजोलेश्याका भी सद्भाव हो सकता है । पश्चेन्द्रिय तिर्यश्चों को और मनुष्यों को संक्लिष्ट और असंक्लिष्ट रूप छहों भी लेश्याएँ होती हैं इसलिये यह सविशे. षणा चतुःसूत्री है। अर्थात्-सविशेषण चार सूत्र हैं । असुर कुमारों को तरह व्यन्तरों का संक्लिष्ट कृष्णादि तीन लेश्याएँ होती हैं। वैमानिकों में निर्विशेषण जो तेजो आदि तीन लेश्याएँ कही गई हैं उसका कारण उनमें इन्हीं तीनों का होना है । व्यवच्छेद्य के सद्भाव में ही विशेषण सफल होता है, इसी कारण-वेमाणियाणं तओ लेस्साओ पण्णत्ताओ' સમજવું એટલે કે ભવનપતિ દેવોમાં કૃષ્ણાદિ ત્રણ લેશ્યાઓ સંકિલષ્ટ રૂપે અને તેજલેશ્યા અસંકિલષ્ટ રૂપે હોય છે. એ જ પ્રમાણે પૃથ્વિકાયિક, અપૂર કાયિક અને વનસ્પતિકાયિકોમાં પણ કૃષ્ણાદિ ત્રણ લેગ્યાએ સંકિલષ્ટ રૂપે અને તેજલેશ્યા અસંકિલષ્ટ રૂપે હોય છે એમ સમજવું. કારણ કે તેઓમાં દત્પત્તિની સંભાવનાને લીધે અપર્યાપ્તાવસ્થામાં અસંકિલષ્ટ તેલેસ્થાને સદભાવ પણ હોઈ શકે છે. પંચેન્દ્રિય તિર્થશે અને મનુષ્ય માં સંકિલષ્ટ અને અસંકિલષ્ટ રૂપ છએ વેશ્યાઓ હોય છે, તેથી તેમને વિષે સવિશેષણ ચાર સૂત્ર આપ્યાં છે. અસુરકુમારોની જેમ વ્યક્તોમાં પણ સ કિલષ્ટ કૃષ્ણાદિ ત્રણ લેશ્યાઓ હોય છે. વિમાનિકમાં આ વિશેષણથી રહિત જે તેજે, પ૧ અને શુકલ વેશ્યાઓને સદ્ભાવ કહ્યો છે તેનું કારણ એ છે કે તેમનામાં એ ત્રણ વેશ્યાએ જ હોય છે. વ્યવચ્છેદ્યના સદુભાવમાં જ વિશેષણ સફળ થાય छ, २0 " वेमाणियाणं तओ लेस्सा ओ पण्णताओ" 0 रन सूत्रपा શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
SR No.006309
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages710
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy