SearchBrowseAboutContactDonate
Page Preview
Page 567
Loading...
Download File
Download File
Page Text
________________ सुधा टीका स्था०२ उ०४ २०५४ देववक्तव्यतानिरूपणम् प्रज्ञप्ताः ३॥ सनत्कुमारे माहेन्द्रे च स्पर्शपरिचारकाः-शरीरस्पर्शमात्रा देवोपशान्तवेदोपतापाः ४। ब्रह्मलोके लान्तके च देवा रूपपरिचारकाः-रूपावलोकनमात्रत एवोपशान्तवेदाः । महाशुक्रे सहस्रारे च देवाः शब्दपरिचारकाः-देवागनानां शब्दश्रवणमात्रेणैवोपशान्तवेदाः ६। प्राणतेऽच्युते च देवा मनः परिचारकाःदेवीनां मनसा स्मरणमात्रत एवोपशान्तवेदा भवन्ति ॥ सू० ५४ ॥ अनन्तरं परिचारणामोक्ता, सा च कर्मतो भवति, कर्मच जीवाः स्वहेतुभिः त्कुमार और माहेन्द्र कल्पों में-स्पर्श से मैथुन सेवन करना कहा गया है देव देवीका स्पर्श करके अपनी कामाग्नि को शान्त कर लेता है और देवी देव का स्पर्श करके अपनी कामाग्नि को शान्त कर लेती है । दो कल्पों में ब्रह्मलोक और लान्तक कल्पों में रूप से कायपरिचार कहा गया है-अर्थात् देव देवी का रूप देखकर और देवी देव का रूप देख कर अपनी कामाग्नि को शान्त कर लेती है। दो कल्पों में-शब्द से काय परिचार कहा गया है वे दो कल्प ये हैं-महाशुक्र और सहस्रार इन दो कल्पों में देव देवी के मनोहर शब्दों को सुनकर और देवी देव के मनोहर शब्दों को सुन कर अपनी कामवासना शान्त कर लेते हैं दो इन्द्र मनसे काय परिचार करनेवाले कहे गये हैं एक प्राणत इन्द्र और दूसरा अच्युत इन्द्र अर्थात् प्राणत और अच्युत में देव मन से परिचार करनेवाले कहे गये हैं । देव देवी का मनसे स्मरण करके और देवी देवका मनसे स्मरण करके उपशान्त वेदवाली होती है ॥सू. ५४॥ ગ્નિને શાન્ત કરે છે. સનકુમાર અને મહેન્દ્ર કપમાં સ્પર્શથી જ મૈથુન સેવન કરાય છે. ત્યાં દેવ દેવીને સ્પર્શ કરીને જ પિતાની કામાગ્નિને શાન્ત કરે છે. અને દેવી-દેવને સ્પર્શ કરીને પોતાની કામાગ્નિને શાન્ત કરે છે બ્રહ્મલેક અને લાન્તક કલ્પમાં રૂપ દ્વારા કાયપરિચાર કહ્યો છે–એટલે કે ત્યાં દેવ-દેવીનું રૂપ જોઈને તથા દેવી-દેવનું રૂપ જોઈને પિતાની કામાગ્નિને શાન કરે છે. મહાશક અને સહસાર આ બે કલ્પમાં શબ્દ દ્વારા જ કાયપરિચાર કહ્યો છે. તે બને કમ્પમાં દેવ-દેવીના મનહર શબ્દોને સાંભળીને પિતાની કામવાસના શાન્ત કરે છે. પ્રાણુત અને અચુત કલપના ઈન્દ્રો અને અન્ય દેવે મનથી જ કાયરિચાર કરે છે. એટલે કે ત્યાં દેવ મનથી જ દેવીનું સ્મરણ કરીને અને દેવી મનથી જ દેવનું સ્મરણ કરીને કામવાસના શાન્ત કરીને ઉપશાન્ત વેદકાળા થઈ જાય છે. એ સૂ. ૫૪ છે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
SR No.006309
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages710
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy