SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ ©2 66 इच्छिय ठाणेण गुण्णं, पणसुन्नं चउरसीति गुणियं च । काणं तवारे, पुवंगाईण मुण संखं ॥ १ ॥ " इति । छाया - इच्छितस्थानेन गुण्यं, शून्यपञ्चकं चतुरशीतिगुणितं च । पूर्वाङ्गादीनां संख्या त्रिवारान् कृत्वा जानीहि ॥ १ ॥ " इति । शीर्ष प्रहेलिकान्तः कालः सांव्यावहारिकः संख्यातः कालः प्रोच्यते । अनेन च प्रथमपृथिवीगतनारकाणां भवनपतिव्यन्तराणां, भरतैरवतेषु सुषमदुमायाः पश्चिमे भागे मनुष्यतिरक्षां चायुर्मीयत इति । किञ्च शीर्षप्रहेलिकायाः परतोऽप्यस्ति संख्यातः कालः, सचानतिशायिनां न व्यवहारविषय इति कृत्वौपम्ये है, चौरासी लाख प्रयुक्त का एक चूलिकांग होता है, चौरासी लाख चूलिकांग की एक चूलिका होती है, चौरासी लाख चूलिकांग का एक शीर्षप्रहेलिकांग होता है, चौरासी लाख शीर्षप्रहेलिकांग की एक शीर्षप्रहेनिका होती है । यहां तक लौकिक गणित है पल्योपम आदि सब लोकोत्तर गणित हैं। शीर्षप्रहेलिका में १९४ वें अङ्गस्थान होते हैं। गाथा -" इच्छिय ठाणेण गुण्णं" इत्यादि । इच्छित स्थान से चौरासी लाख को गुणित करो जितनी बार गुणाओगे उतनी बारही पूर्वाङ्ग आदिकी संख्याको जानलो, अर्थात् पूर्वाङ्ग आदिमें जिसकी संख्या जाननी चाहें उसको चोरासी लाख से गुणाने पर अगलेकी संख्या आजायेगी, जैसे पूर्वाङ्ग को चोरोसी लाख से गुणाने पर पूर्व की संख्या आ जायेगी, पूर्वका चोरासी लाख से गुणाने पर त्रुटितांगकी संख्या आयेगी, त्रुटितांगको चोरासी लाख से गुणाने पर त्रुटितको संख्या आजावेगी इत्यादि जान स्थानाङ्गसूत्रे પ્રયુતાંગનું એક પ્રદ્યુત થાય છે. ૮૪ લાખ પ્રયુતનું એક ચૂલિકાંગ થાય છે અને ૮૪ લાખ ચૂલિકાંગની એક ચૂલિકા થાય છે. ૮૪ લાખ ચૂલિકાનું એક શીષ પ્રહેલિકાંગ થાય છે અને ૮૪ લાખ શીષ પ્રહેલિકાંગની એક શીષ પ્રહેલિકા થાય છે. અહીં સુધીનું લૌકિક ગણિત છે. પલ્યેાપમ આદિ લેાકેાત્તર ગણિત ( गणुतरी ) छे. શીષ પ્રહેલિકા નામના જે કાળ છે તે ૧૯૪ અકાવાળી સખ્યા ( વર્ષાંત हिसामे ) छे. गाथा - " इच्छिय ठाणेण गुण्णं " इत्याहि इच्छित स्थानथी थोरासी લાખના ગુણાકાર કરેા, જેટલીવાર ગુણશે તેટલીવાર પૂર્વાંગ આદ્મિની સખ્યા જણાઇ આવશે. અર્થાત્ પૂર્વાંગ આદિમાં જેની સખ્યા જાણવાની ઈચ્છા હોય તેને ચાર્યોસી લાખથી ગુણવાથી આગલાની સખ્યા આવી જશે. જેમકે પૂર્વાંગને ચેારાસી લાખથી ગુણુવાથી પૂર્વની સખ્યા આવી જશે. પૂર્વને ચેાર્યાસી લાખથી ગુણવાથી ત્રુટિતાંગની સખ્યા આવી જશે ત્રુટિતાંગને ચાર્યોસી લાખથી ગુણવાથી ત્રુતિની સખ્યા આવી જશે, ઇત્યાદિ સમજી લેવું. શી પ્રહેલિકા પન્તના શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
SR No.006309
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages710
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy