________________
स्थानाङ्गसूत्रे द्वौ स्वयंप्रभौ, द्वौ अवभासो द्वौ श्रेयस्करौ, द्वौ क्षेमङ्करौ, द्वौ आभङ्करौ, द्वौ प्रभङ्करी, द्वौ अपराजितौ, द्वौ अरजसौ, द्वौ अशोकौ, द्वौ विगतशोको, द्वौ विमलौ, द्वौ वितत्तौ द्वौ वित्रस्तौ, द्वौ विशालौ, द्वौ शालौ, द्वौ सुव्रतौ, द्वौ अनिवर्तिनौ, द्वौ एकजटिनो, द्वौ द्विजटिनौ, द्वौ करकरिको, द्वा राजागलौ, द्वौ पुष्पकेतू , द्वैा भावकेतू ॥मू०३४॥
टीका- 'जंबुद्दीवे दीवे' इत्यादि दो भाव केऊ' इत्यन्तं सर्व निगदसिद्धम् । नवरम्-जम्बूद्वीपे द्वीपे द्वा चन्द्रौ 'पभासिंसु वा' इति माभासेतां प्रकाशेते स्मभूतकाले, एवं प्रभासेते-वर्तमानकाले, प्रभासिष्ये तेऽनागतकालेऽपीति त्रिकालविषयमिदं मूत्रम् । अनेन चन्द्रयोः शाश्वतत्वं सूचितम् । एवमग्रेऽपि मूर्य-नक्षत्रतद्देवताऽष्टाशीतिग्रहाणां विषयेऽपि भावनीयम् । एवं द्वौ सूर्ण 'तविंसु वा ' इति अतपतां वा, एवं तपतः, तप्स्यतो वा । अत्र चन्द्रयोः सौम्यदीप्तिकत्वात् प्रभास
पहिले जंबुद्वीप में काल के द्वारा होने वाले द्रव्यपर्यायों का कथन किया गया है अब यहीं पर उस काल के व्यजक जो ज्योतिष्क हैं उनकी द्विस्थान के अनुरोध से प्ररूपणा की जाती है-(जंबुद्दीवे दीवे)
इत्यादि।
टीकार्थ-"जंबुद्दीवे दीवे" यहांसे लेकर "दो भायके" इस अन्तिम पाठ तक का सब कथन इस सूत्र में जैसा कहा गया है वैसा ही है और वह सुस्पष्ट है विशेष-जम्बूद्वीप नामके इस द्वीप में दो चन्द्रमा हैं भूत. काल में इन दोनोंने यहां प्रकाश दिया है, वर्तमान में ये दोनों प्रकाश दे रहे हैं और आगामीकाल में भी ये दोनों प्रकाश देंगे इस प्रकार से यह सूत्र त्रिकाल विषयक है इस कथन से जंबूद्वीप में दो चंद्रमा शाश्वत
જંબૂદ્વીપમાં કાળના દ્વારા થનારા દ્રવ્ય પર્યાનું કથન પહેલાના સૂત્રમાં કરવામાં આવ્યું છે. હવે તે કાળના વ્યંજક જે તિષ્ક છે તેમની અહીં દ્રિસ્થાનના અનુરોધને લઈને પ્રરૂપણ કરવામાં આવે છે–
"जबुद्दीवे दीवे" त्या
21.10 --२॥ सूत्रपाथी बने “ दो भायकेऊ " ५५ तन मन्तिम सूत्रना ભાવાર્થ ઘણું જ સરળ છે. વિશેષ કથન નીચે પ્રમાણે સમજવું–
જબૂદ્વીપ નામના આ દ્વીપમાં બે ચંદ્રમાં છે. ભૂતકાળમાં તે બને ચન્દ્ર અહીં પ્રકાશતા હતા, વર્તમાનમાં પણ તેઓ અહીં પ્રકાશે છે અને ભવિષ્યમાં પણ પ્રકાશિત રહેશે. આ રીતે ત્રણે કાળને અનુલક્ષીને આ સૂત્રનું કથન કરાયું છે, આ કથન દ્વારા એ વાત પ્રકટ કરવામાં આવી છે કે જંબૂઢીપમાં
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૧